________________
१७३८
• àષમિનિવેશવ્યાવ્યા.
,,
યત ૩- “ ુ:લાનુશી દ્વેષ:” કૃતિ (ચોળસૂત્ર ૨-૮) ||‰°|| विदुषोऽपि तथारूढः सदा स्वरसवृत्तिकः । शरीराद्यवियोगस्याऽभिनिवेशोऽभिलाषतः ।। २० ।। विदुषोऽपीति । विदुषोऽपि पण्डितस्याऽपि तथारूढः = पूर्वजन्माऽनुभूतमरणदुःखाऽनुभ'ववासनाबलाद् भयरूपः ` समुपजायमानः शरीरादीनामवियोगस्य (= शरीराद्यवियोगस्य ) अभिलाषतः 'शरीरादिवियोगो मे मा भूदित्येवंलक्षणात् अभिनिवेशो भवति । सदा = निरन्तरं पूर्वकः । अनुभूयमाने तु दुःखे नाऽनुस्मृतिमपेक्षते । तत्साधनेषु तु स्मर्यमाणेषु दृश्यमानेषु वा दुःखाऽनुस्मृतिपूर्वक एव द्वेषः । दृश्यमानान्यपि हि दुःखसाधनानि तज्जातीयस्य दुःखहेतुतां स्मृत्वा तज्जातीयता वैषां दुःखहेतुत्वमनुमाय द्वेष्टि विगर्हते जिघांसति वा । ત્રત્ર યોસૂત્રસંવાવમાહ‘તુલાનુશયી’તિ । ‘૩:દ્વાનુમવિતુ: સ્મૃત્યા ૩:વ-તત્સાધનયોર્ક: જોધ: સ દ્વેષ:' (મ.પ્ર.૨/૮) કૃતિ શિપ્રમા॰ત્ । ‘૩:વામિજ્ઞસ્ય तदनुस्मृतिपुरस्सरं तत्साधनेषु निन्दा દેવ:' (યો.સુધા.૨/૮) વૃતિ ચોળસુધારોક્ત્તિ: ||૨/૧૬|| साम्प्रतमवसरसङ्गत्याऽऽयातमभिनिवेशमाह- 'विदुष' इति । 'देहेन्द्रियान्तःकरणाधिभ्योऽनित्याऽशुचिदुःखाऽनात्मादिभ्यो नित्य- शुच्याद्यात्मकोऽहं भिन्नः तन्नाशेऽपि नाशाऽप्रतियोगी चेतन' इति विदुषोऽपि કારણ કે યોગસૂત્ર ગ્રંથમાં કહેલ છે કે → ‘દ્વેષ દુ:ખાનુશયી = દુઃખને વિષય બનાવનાર છે.' (૨૫/૧૯) * અવિધા અને અસ્મિતાનો ભેદ
=
द्वात्रिंशिका - २५/२०
=
વિશેષાર્થ ઃ- દોરડામાં સાપની બુદ્ધિ, છીપમાં ચાંદીની બુદ્ધિ, મૃગજળમાં સાચા પાણીની બુદ્ધિ વગેરે પણ વિપર્યાસ-ભ્રમ જ છે. પરંતુ તેવી ભ્રાન્ત બુદ્ધિ સંસારનું કારણ ન હોવાથી તેની અહીં અવિદ્યા તરીકે ગણના કરવામાં આવેલ નથી. સંસારકારણ બને તેવી અવિદ્યા અહીં ક્લેશ તરીકે ઓળખાવવી અભિપ્રેત છે. આ વાતને ધ્યાનમાં રાખવી. અવિઘા વસ્તુનું ઊલટું જ ભાન કરે છે અથવા સાચું ભાન નથી કરતી. જ્યારે અસ્મિતા સાચું-ખોટું ભેળસેળીયું જ્ઞાન કરે છે. પુરુષ અને અંતઃકરણમાં અત્યંત ભેદ હોવા છતાં તે બન્ને વચ્ચે અભેદનું અવગાહન જે બુદ્ધિમાં થાય તે બુદ્ધિ = અસ્મિતા અને તે બન્નેમાં સર્વથા ભેદનું ભાન જે ભ્રમમાં ન થાય તે ભ્રાન્ત બુદ્ધિ = અવિદ્યા. આટલો તે બન્ને વચ્ચે તફાવત સમજવો. સાચું ન જણાવું તે અવિદ્યા તથા ખોટું જણાવું તે અસ્મિતા. બાકીની વાત ટીકાર્થમાં સ્પષ્ટ છે. (૨૫/૧૯) * અભિનિવેશને ઓળખીએ હૈં
ગાથાર્થ ઃ- વિદ્વાનને પણ શરીર વગેરેના અવિયોગના અભિલાષથી અભિનિવેશ થાય છે. તે જન્મ-જન્માન્તરથી વળગેલો છે તથા કાયમ સ્વરસવૃત્તિવાળો હોય છે. (૨૫/૨૦)
ટીકાર્થ :- પંડિત જીવને પણ ‘શરીર વગેરેનો વિયોગ મને ના થાય' આ પ્રમાણે શરીરાદિના અવિયોગના અભિલાષથી અભિનિવેશ થાય છે. આ અભિનિવેશ પૂર્વજન્મમાં અનુભવેલા મરણના દુઃખના અનુભવથી ઉત્પન્ન થયેલા સંસ્કારના બળથી ભયસ્વરૂપે ઉત્પન્ન થાય છે. આ અભિનિવેશ કાયમ સ્વરસથી પ્રવર્તે છે. અભિનિવેશની પ્રવૃત્તિ સ્વેચ્છાને આધીન નથી.
શ્. મુદ્રિતપ્રતો ‘દુ:લામાવ...' ચશુ: પાઠ: । ર્. મુદ્રિતપ્રતો હસ્તાવશે ૬ ‘..વતાભ્રૂય: સમુ...' |શુદ્ધ: પાઠઃ । પરં स चाशुद्धः । अस्माभिः राजमार्तण्डानुसारेणाऽत्राऽपेक्षितः पाठो योजितः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org