SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ १६१६ (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. અસિદ્ધ, અનૈકાન્તિક અને વિરૂદ્ધ હેત્વાભાસ કોને કહેવાય ? ૨. • દૃષ્ટિમાં સૂક્ષ્મતા લાવીએ • # ૨૩- નયલતાની અનુપ્રેક્ષા સ્વભાવવાદ સમજાવો. યોગાચારમત શું છે તે જણાવી તેનું નિરાકરણ કરો ? ૩. ૪. સર્વજ્ઞ એક છે... કઈ રીતે તે સમજાવો ? ૫. દેવતત્ત્વમાં કોઈ ભેદ નથી તેના માટે શાસ્રગર્ભિત યુક્તિ આપો. વિલક્ષણ અને અવિલક્ષણ ભક્તિનું સ્વરૂપ સમજાવો. ૬. ૭. સર્વજ્ઞની દેશનામાં ભેદ કેમ છે ? તેનું ત્રીજુ સમાધાન જણાવો. બે પ્રકાર સમજાવો. ૮. ધર્મ ૨ પ્રકારે છે. તે (બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ૧. વાદ અને પ્રતિવાદ કોને કહેવાય ? ૨. સ્વભાવની વ્યુત્પત્તિ જણાવો. ૩. સર્વજ્ઞનો સંપૂર્ણતયા પરિચય અસર્વજ્ઞને ન હોય... તેનું કારણ જણાવો. ૪. અપુનર્બંધક વગેરે જુદી જુદી અવસ્થાવાળા હોવા છતાં એકજ છે તે દૃષ્ટાંત સહિત સમજાવો. દ્રવ્ય સદનુષ્ઠાન કોને કહેવાય ? ૫. ૬. અસંમોહજન્યક્રિયા શીઘ્ર મુક્તિને આપનાર કઈ રીતે થાય છે ? ૭. સાધકે કુતર્કનો આગ્રહ શા માટે છોડવો જોઈએ ૮. ભર્તૃહરિનો અભિપ્રાય જણાવો. (સી) ખાલી જગ્યા પૂરો. ૬. ૭. ૮. ૧. કુતર્કમાં છેલ્લો જવાબ છે. (વિભાવ, સ્વભાવ, નસીબ) ૨. ૩. એ વિચિત્ર ગ્રહ અને વળગાડ છે. (કદાગ્રહ, કુતર્ક, સુતર્ક) થી આત્માનો કચરો ધોવાઈ જાય છે. (તપ,ક્રિયા, સંયમ) શાસ્ત્રભેદ નથી કારણ કે નો ભેદ નથી. (વચન, શાસકર્તા, શાસ્ત્ર) જે દોષોથી મુક્ત હોય, તથા ઉત્કૃષ્ટગુણોથી યુક્ત હોય તેને ૪. ૫. કહેવાય. ( છદ્મસ્થ, સર્વજ્ઞ, સંયમી) એ દ્રવ્યરોગ અને ભાવરોગથી શૂન્ય છે. (સ્વર્ગ, મોક્ષ, ગતિ) નું નહિ. (કાર્ય, સાધન) ની ભૂમિકાને લક્ષમાં રાખીને ઉપદેશ અપાય છે. (વક્તા, શ્રોતા, લોકો) મહત્ત્વ સાધ્યનુ છે Jain Education International द्वात्रिंशिका - २३ ......... For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004943
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 6
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages354
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy