________________
(એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો.
૧. ઇચ્છાયોગ કોને કહેવાય ? તે વિસ્તારથી સમજાવો.
૨. શાસ્રયોગને વિસ્તારથી સમજાવો.
૩. ભાવો કેટલા પ્રકારે છે ? શ્રુતમાં ગુંથાયેલા ભાવો કેટલા છે ?
૪. પ્રાતિભજ્ઞાનના સ્વરૂપની વિચારણા કરો.
૫. સામર્થ્યયોગના ૨ પ્રકાર જણાવી તેને સમજાવો.
૬. પ્રવ્રજ્યાને યોગ્ય કેટલા ગુણો છે અને તે ક્યા ક્યા ?
૭. અતાત્ત્વિકયોગ કોને હોય છે ? અને તેનાથી થતુ નુકસાન જણાવો. ૮. સાનુબંધ અને નિરનુબંધયોગ સમજાવો.
(બી) નીચે યોગ્ય જોડાણ કરો.
૧. અર્થ
૨.
૩.
૪.
વચનાનુષ્ઠાન
૫.
વ્યાપ્તિ
૬. પ્રાતિભજ્ઞાન
૭. સમ્યગ્દર્શન
વિકલયોગ
અંગ
૮. સંન્યાસ
(સી) ખાલી જગ્યા પૂરો.
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
૯.
• ચિંતનનો ચંદરવો •
૧૯- યોગવિવેક બત્રીસીનો સ્વાધ્યાય હ
........
શાસ્રયોગ
ઋતમ્ભરા
સંવેગ
આગમ
ત્યાગ
ઈચ્છાયોગ
અવંચકયોગ
અતિચાર વગેરેની ચિંતાથી રહિત જે યમપ્રવૃત્તિ તેને જેનાં સાનિધ્યમાં જીવોનો વૈરભાવ ખતમ થાય છે તે ઉચ્ચગોત્રવાળા સત્પુરુષોને નમસ્કાર કરવાના અભિગ્રહથી
૮. ધર્મસિદ્ધિવિષયક સાનુબંધ ફળની પ્રાપ્તિ
Jain Education International
ઘટક
સિદ્ધાન્ત
કરતા વૃત્તિસંક્ષયયોગમાં શુદ્ધિ ચઢિયાતી હોય છે. (સમતા, ધ્યાન, અધ્યાત્મ) ઈચ્છાયમ અને પ્રવૃત્તિયમનો આધાર હોય છે. (પ્રવૃત્તચક્રયોગી, કુલયોગી, ગોત્રયોગી) પ્રકારે યમ છે. (૫, ૪, ૬)
પ્રકારે છે. (૨, ૧, ૩)
(અશાતા, નીચગોત્ર, જ્ઞાનાવરણીય)
યોગમાં થાય છે.
(યોગાવંચક, ક્રિયાવંચક, ફલાવંચક)
એ યમનો ત્રીજો પ્રકાર છે. (ઈચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્વૈર્યયમ)
१३२३
યમ કહેવાય છે.(સ્થિર, પ્રવૃત્તિ, સિદ્ધિ) યમ છે.(ઈચ્છા, પ્રવૃત્તિ, સિદ્ધિ) કર્મનો ક્ષય થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org