SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ • शास्त्रादरशून्यानुष्ठानस्य वैफल्यम् • ९८१ विषयाऽऽत्माऽनुबन्धैस्तु त्रिधा शुद्धं यथोत्तरम् । प्रधानं कर्म तत्राऽऽद्यं मुक्त्यर्थं पतनाद्यपि । । २१ ।। વિષયેતિ । વિષયેળ = ગોવરે, અાત્મના = સ્વરૂપેણ, અનુવમ્પેન તુ ઉત્તરત્રાનુવૃત્તિલક્ષળેન (=વિષયાત્માનુંવન્દે:) શુભ્રં ત્રિધા = त्रिविधं कर्म = अनुष्ठानम् । यथोत्तरं प्रधानं, यद्यत उत्तरं न भक्तिर्यस्य तत्राऽस्ति, तस्य धर्मक्रियाऽखिला । अन्धलोकक्रियातुल्या, कर्मदोषादसत्फला ।। यथोदकेन वस्त्रस्य मलिनस्य विशोधनम् । रागादिदोषदुष्टस्य शास्त्रेण मनसः तथा 11 ← (यो.सा.प्रा.८/७३-७४-७५ ) इत्युक्तम् । ततश्च शास्त्राऽर्थाऽनुसारत एव सर्वत्र यत्नः कर्तव्य इति फलितम् । तदुक्तं श्रीहरिभद्रसूरिभिः ब्रह्मसिद्धान्तसमुच्चये तुच्छं बाह्यमनुष्ठानं तन्त्रयुक्त्योभयोः स्थितम् । अभव्य - मरुदेव्यादिमुक्ति-ग्रैवेयकाप्तितः ।। तदत्र यत्नः कर्तव्यः सच्छास्त्रश्रवणात् परः । मुक्तिबीजप्रकरणमेतदाहुर्मनीषिणः ૯ (પ્ર.શિ.સ. ૧૪-૧૪૬) કૃતિ માવનીયમ્ ||૧૪/૨૦|| 11 ‘ત્રિધા શુદ્ઘાવનુષ્ઠાનાત્’ (દા.દા.૧૪/૧૧ પૃ.૧૭૬) કૃત્તિ યવ્રુત્ત તધિકૃત્સાહ- ‘વિષયેતિ । શોવરેળ आलम्बनीयेनोद्देशेनाऽनुष्ठानप्रयोजकेन, स्वरूपेण = क्रियमाणाऽनुष्ठानस्वरूपेण, उत्तरत्राऽनुवृत्तिलक्षणेन स्वोत्तरकालाऽवच्छेदेन तत्परिणामाऽव्यवच्छेदद्वारा प्रकर्षयायितारूपेण अनुबन्धेन शुद्धम् । यत् अनुष्ठानं યતઃ = यदपेक्षया उत्तरं = उत्तरवर्ति तत् अनुष्ठानं तदपेक्षया प्रधानमिति । यथा विषयशुद्धाऽनुष्ठानात् = = વિશેષાર્થ :- સમકિતી જીવ આ લોકના કાર્ય કરે તેમાં શાસ્ત્રનું અનુસરણ કરે જ- તેવો નિયમ અહીં જણાવેલ નથી. પરંતુ પરલોકસંબંધી જે કામ કરે, પાપક્ષયને કે પુણ્યબંધને ઉદ્દેશીને જે કાર્ય કરે, મોક્ષલક્ષી જે સાધના કરે તેમાં તો તે અવશ્ય શાસ્ત્રને જ આગળ ધરે- આમ જણાવેલ છે. આથી વાહન કઈ રીતે ચલાવવું? ભોગ સુખ કેવી રીતે ભોગવવા ? કેટલો આરામ કરવો ? જીવનનિર્વાહ કઈ રીતે કરવો ? ઈત્યાદિ આ લોકસંબંધી બાબતમાં તે અક્ષરશઃ શાસ્રને જ અનુસરે- તેવું પ્રતિપાદન કરવાનો ગ્રંથકારશ્રીનો આશય અહીં જણાતો નથી. ઈહલૌકિક બાબતોમાં સમકિતી શાસ્ત્રને કયારેક અનુસરે પણ ખરો અને કયારેક તેનાથી નિરપેક્ષ પણ બને. પરંતુ ‘કર્મનિર્જરા માટે આરાધના કરવા સમકિતી જીવ જ્યારે તૈયાર થાય ત્યારે તે અવશ્ય શાસ્ત્રને અનુસરે છે’ એવું અહીં તાત્પર્ય જણાય છે. દુર્ગન્ધા કન્યા સાથે પાછલી ઉંમરે શ્રેણિક મહારાજાએ લગ્ન કર્યા. ક્ષાયિક સમકિતી સત્યકીએ અનેકવાર બળાત્કાર કર્યા. ભરત મહારાજાએ બાહુબલિ ઉપર ચક્રરત્ન ફેક્યું. વગેરે શાસ્ત્રપ્રસિદ્ધ બાબતો પણ આ વાતમાં સંવાદનો સૂર પૂરાવે છે. પરંતુ તેવી પ્રવૃત્તિથી પુણ્યબંધ થશેએવો ભ્રમ સમકિતીને ન જ થાય. તે પ્રવૃત્તિમાં સ્વકર્તવ્યતાનો કે ઉપાદેયતાનો સિક્કો મારવાની ગંભીર ભૂલ સમિકતી ન જ કરે. આમાં કોઈ શંકા નથી. બાકીની વિગત ટીકાર્થમાં સ્પષ્ટ છે. (૧૪/૨૦) * ત્રણ પ્રકારના અનુષ્ઠાન જે ત્રણ પ્રકારના અનુષ્ઠાનનો ઉલ્લેખ ૧૯મી ગાથામાં કરેલ તેનું નિરૂપણ કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે ગાથાર્થ :- વિષય, આત્મા અને અનુબંધ વડે શુદ્ધ થયેલ અનુષ્ઠાન ત્રણ પ્રકારનું હોય છે. ઉત્તરોત્તર આ અનુષ્ઠાન ચઢિયાતા છે. તેમાં સૌપ્રથમ અનુષ્ઠાન છે મોક્ષ માટે ભૃગુપાત કરવો વગેરે. (૧૪/૨૧) ટીકાર્થ :- વિષયથી શુદ્ધ, સ્વરૂપથી શુદ્ધ અને ઉત્તરોત્તર આગળ પરંપરા ચલાવવાસ્વરૂપ અનુબંધથી . હસ્તાવશે ‘સ્વરૂપળા...' ત્યશુદ્ધ: પાઃ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004941
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 4
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages378
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy