SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ . • નપાધ્યાત્મરૂપતા છે १११९ प्रत्यगिति । अस्माद् = भगवज्जपात्' बहिर्व्यापाररोधेन = शब्दादिबहिरर्थग्रहत्यागेन अन्तर्ज्योतिःप्रथा = ज्ञानादिविशुद्धिविस्तारः तन्मयं (=अन्तर्योतिःप्रथामयं) प्रत्यक्चैतन्यमपि हि जायमानं मतं नः = अस्माकं, तथैव भक्ति-श्रद्धाद्यतिशयोपपत्तेः ।।१४।। योगाऽतिशयतश्चाऽयं स्तोत्रकोटिगुणः स्मृतः। योगदृष्ट्या बुधैर्दृष्टो ध्यानविश्रामभूमिका ।।१५।। योगेति । योगाऽतिशयतश्च = आत्माऽभ्यन्तरपरिणामोत्कर्षाच्च । अयं = जपः स्तोत्रकोटिगुणः साम्प्रतमीश्वरप्रणिधानात् प्रत्यक्चैतन्यलाभो यथा जैनमतानुसारेण सम्भवति तथा प्रतिपादयन्नाह'प्रत्यगिति । तन्मयं = अन्तर्ज्ञानादिविशुद्धिविस्तरमयं प्रत्यक्चैतन्यमपि = स्वकीयचैतन्यमपि हि अस्माकं जैनानां मतं = सम्मतम्, तथैव = अन्तर्ज्ञानादिविशुद्धिविस्तरमयस्वकीयचैतन्यलाभादिप्रकारेणैव भक्तिश्रद्धाधतिशयोपपत्तेः = भगवद्भक्ति-श्रद्धा-धृति-धारणाद्युत्कर्षसङ्गतेः । __ अत एव जपोऽप्यध्यात्ममुच्यते । तदुक्तं योगबिन्दौ → आदिकर्मकमाश्रित्य जपो ह्यध्यात्ममुच्यते । તેવતાનુમહીંડત્વવતોડયમfમીયતે || ૯ (ચો.વિં.રૂ૮૧) રૂતિ 9૬/૧૪ जपप्रभावमेवाभिस्तौति- 'योगे'ति । आत्माभ्यन्तरपरिणामोत्कर्षात् = प्रणवजपविषयभूताऽसङ्गचिद्रूपेश्वरस्वरूपभावनादिलक्षणस्वकीयाऽऽन्तरनिर्मलपरिणत्यतिशयात् जपः स्तोत्रकोटिगुणः = स्तोत्र-स्तवપણ અમને = જૈનોને માન્ય છે. (૧૬/૧૪). જ જાપથી પ્રત્યક ચેતન્ય લાભ છે. ટીકાર્થ :- ઈશ્વરના જાપના કારણે શબ્દાદિ બાહ્યઇન્દ્રિયવિષયોને પકડવાની વૃત્તિ છૂટી જવાથી આંતરિક જ્ઞાનાદિની વિશુદ્ધિના ફ્લાવાથી વ્યાપ્ત બનેલ પ્રત્યફ ચૈતન્ય પણ પ્રગટ થાય છે. આ વાત અમને જૈનોને પણ માન્ય છે, કારણ કે તે રીતે જ ભક્તિ, શ્રદ્ધા વગેરેમાં પરાકાષ્ઠા સંગત થઈ શકે છે. (૧૬/૧૪) વિશેષાર્થ :- જ્ઞાનનું કે ઈન્દ્રિયવૃત્તિનું બાહ્ય વિષયોમાં દોડી જવું, ઉપાદેયપણે શબ્દાદિ વિષયોથી જ્ઞાન રંગાઈ જવું એ જ્ઞાનની મલિનતા છે. ઇન્દ્રિયની કે મનની વૃત્તિમાં નવરાશના સમયે વિષયોથી ઉપાદેયપણે ફેલાઈ જવાનું અટકે તો જ્ઞાનની મલિનતા દૂર થઈને વિશુદ્ધિ પ્રગટે, વિશુદ્ધિમય જ્ઞાન પ્રગટે. ઈશ્વરના જાપથી - પ્રણિધાનથી ઇન્દ્રિય પ્રવૃત્તિ કે મનોવૃત્તિ બહારમાં દોડતી નથી. આથી જ્ઞાન બહિર્મુખી થવાના બદલે અંતર્મુખી થાય છે. આ રીતે અંતર્મુખી થવાથી જ્ઞાનમાં નિર્મળતા ફ્લાતી જાય છે. આ રીતે નિર્મળતાના ફેલાવાવાળા આંતરિક જ્ઞાનાદિ ગુણોનો લાભ થવામાં ઈશ્વરનું પ્રણિધાન મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી ઈશ્વરના પ્રણિધાનથી વિઘ્નનાશ અને પ્રત્યક્રમૈતન્યલાભની જે વાત પતંજલિએ કરેલ છે. તે અમને જૈનોને માન્ય છે. (૧૬/૧૪). ગાથાર્થ :- “યોગના અતિશયના લીધે આ જાપ સ્તોત્ર કરતાં કરોડગણો વધુ બળવાન છે.” એમ શાસ્ત્રમાં કહેવાયેલ છે. પંડિતોએ યોગદષ્ટિથી જાપને ધ્યાનની વિશ્રામભૂમિકા તરીકે જોયેલ છે. (૧૬/૧૫) ટીકાર્ય :- આત્માનો આંતરિક પરિણામ યોગ કહેવાય છે. તેનો ઉત્કર્ષ જાપમાં વિશેષ પ્રકારે હોય છે. આ કારણસર સ્તોત્રપાઠ કરતાં જપનું ફળ કરોડગણું વધારે છે. આમ ચિરન્તનાચાર્યોએ જણાવેલ છે. ૨. હસ્તાવ ..ની તિ પાઠ: | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004941
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 4
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages378
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy