________________
१००२ • ચાલો પારાયણ કરીએ •
द्वात्रिंशिका-१४ • ૧૪- અપુનર્બન્ધક બત્રીસીનો સ્વાધ્યાય ૦ (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. અપુનબંધકનું લક્ષણ/સ્વરૂપ સમજાવો. ૨. અપુનબંધક જીવ સંસારનું સ્વરૂપ કઈ રીતે વિચારે ? ૩. એકાંતે ભેદ અને એકાંતે અભેદ માનવામાં શું દોષ છે ? તે સમજાવો. ૪. સંસારના ફળની વિચારણા અપુનબંધકજીવ કઈ રીતે કરે ? ૫. સમ્યગૃષ્ટિની સાંસારિક પ્રવૃત્તિ કઈ રીતે કર્મબંધ કરનાર નથી ? ૬. કર્મબંધ પ્રત્યે બાહ્યનિમિત્ત કઈ રીતે અકિંચિકર છે ? ૭. ગ્રંથકારશ્રીએ કઈ ૫ મહત્ત્વની બાબત દર્શાવેલી છે ? તે સમજાવો. ૮. પ્રવૃત્તિયોગ કોને કહેવાય ? તે સમજાવો. ૯. અનુષ્ઠાનનાં ત્રણ પ્રકાર ક્યા છે ? તે સમજાવો. (બી) નીચે યોગ્ય જોડાણ કરો. ૧. અપુનબંધક
પરિણામી કારણ ૨. માર્ગ
અનિપુણ ૩. ઉપાદાન કારણ
માર્ગપતિત ૪. અપુનબંધક જીવ
તત્ત્વસંવેદનગર્ભિત ૫. આસન્નમુક્તિગામી
સ્વરસવાદી ક્ષયોપશમ ૬. સમાધિ
આરસનો ટૂકડો ૭. દરધિગમ
૧લું ગુણસ્થાનક ૮. સ્વરૂપશુદ્ધ
શાસ્ત્રનો આદર ૯. અનુબંધશુદ્ધ
ચિત્તસ્વાથ્ય (સી) ખાલી જગ્યા પૂરો. ૧. ઉપચારથી પૂર્વસેવા ........ ને હોય છે. (સકૃબંધક, અપુનબંધક, સમકિતી) ૨. ....કારણમાં કાર્ય કરતાં સર્વથા ભિન્નતા હોતી નથી. (પરિણામી, અપરિણામી, નિમિત્ત) ૩. ....... પ્રકૃતિના કારણે જ જીવ શાંત અને ઉદાત્ત બને છે. (ભાવિભદ્ર, ક્ષમાવાન, નમ્ર) ૪. ક્રિયાયોગ ........ નો હેતુ છે. (સદાચાર, દ્રવ્યયોગ, ભાવયોગ) ૫. ચિત્તવિપ્લવ ........ નો વિરોધી છે. (અસમાધિ, દ્રવ્યયોગ, ભાવયોગ). ૬. ........ શુદ્ધ કરતાં સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન ચઢિયાતું છે. (વિષય, અનુબંધ, આત્મા) ૭. સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન ........ ને હોય. (વૈરાગી, તાપસ, સાધુ) ૮. ત્રીજા અનુષ્ઠાનથી થતી દોષહાનિ .... હોય છે. (નિરનુબંધ, સાનુબંધ, મંદ) ૯. અશુદ્ર જીવ ........ આશયવાળા હોય છે. (તુચ્છ, ગંભીર, સરળ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org