________________
• धर्मक्रियारागविशेषस्य तद्धत्वनुष्ठानप्रयोजकता • समाधत्तेसत्यं बीजं हि तऽतोरेतदन्यतराऽर्जितः। क्रियारागो न तेनाऽतिप्रसङ्गः कोऽपि दृश्यते ।।२०।।
સત્યનિતિ (સત્યમ,) તહેતો. અનુષ્ઠાની દિ વીનં (gdજેતરતિઃ =) તો: = मुक्त्यद्वेष-रागयोरन्यतरेण अर्जितो = जनितः क्रियारागः = सदनुष्ठानरागः । तेनाऽतिप्रसङ्गः कोऽपि न दृश्यते। ___ प्रकृते ग्रन्थकारः समाधत्ते = उत्तरपक्षयति- 'सत्यमिति अनेन पूर्वपक्ष्युत्थापिताऽऽक्षेपस्वीकारः। न चैवं तद्धत्वनुष्ठानसामग्र्यनिरूपणाऽऽपत्तिरिति वाच्यम्, यतः तद्धेतोः चतुर्थस्य अनुष्ठानस्य बीजं हि मुक्त्यद्वेष-रागयोरन्यतरेण जनितः सदनुष्ठानरागः । न चेदं स्वमनीषिकाविजृम्भितम्, यतो 'मुक्त्यद्वेषण मनाग्मुक्त्यनुरागेण वा शुभभावलेशसङ्गमात्' सदनुष्ठानभावबहुमानात् क्रियमाणस्याऽऽदिधार्मिककालभाविनो देवपूजाद्यनुष्ठानस्य तद्धेतुत्वं योगबिन्दुवृत्तौ (यो.बि.वृ.१५९) प्रदर्शितमेव । तेन = मुक्त्यद्वेष-तद्रागान्यतरजन्यसदनुष्ठानरागस्य तद्धत्वनुष्ठानबीजत्वेन अभव्याऽनुष्ठानविशेषेऽतिव्याप्तिलक्षणः अतिप्रसङ्गः मनाग्मुक्तिरागप्राक्कालीनमुक्त्यद्वेषाऽऽश्रयकृताऽनुष्ठानेऽव्याप्तिलक्षणोऽप्रसङ्गो वा कोऽपि न दृश्यते । હોવા છતાં બીજા પ્રકારનો મુક્તિઅદ્વેષ નથી હોતો. તહેતુઅનુષ્ઠાન પ્રત્યે બન્ને પ્રકારનો મુક્તિઅદ્વેષ જરૂરી છે. માટે સ્વર્ગાર્થી અભવ્યની ચારિત્રઆરાધના તદુહેતુઅનુષ્ઠાનસ્વરૂપ થવાની સમસ્યા નહિ સર્જાય.
આ મંતવ્ય શંકાકાર સામે ઉપસ્થિત થતાં તેનું નિરાકરણ કરવા માટે શંકાકાર કહે છે કે – નવમા રૈવેયકે જવા માટેનું પ્રણિધાન કરનાર દીક્ષિત અભવ્ય જીવ એ અવસરે મોક્ષ પ્રત્યે તદન ઉદાસીન હોય છે. તેના મનમાં મોક્ષ પ્રત્યે સાવ ઉપેક્ષાભાવ જ હોવાના લીધે મોક્ષ પ્રત્યે ઉત્કટ કે અનુત્કટ દ્વેષ હોવાની શક્યતા જ રહેતી નથી. જે વસ્તુનું જેના દિલમાં કશું ય મહત્ત્વ જ ન હોય તેના પ્રત્યે તેને ગૌણ કે બળવાન ષ હોઈ જ ન શકે. આફ્રિકાના જંગલમાં રહેલ તણખલા પ્રત્યે તદન ઉદાસીન વ્યક્તિને તેના પ્રત્યે ઉત્કટ કે મંદ દ્વેષ નથી જ હોતો ને ! નાલિકેર દ્વીપના માનવીને સૂકા રોટલા પ્રત્યે દ્વેષ ક્યાં હોય છે ? તેથી પ્રસ્તુતમાં શાસ્ત્રોક્ત મોક્ષ પ્રત્યે ઉદાસીન ભાવ હોવાના કારણે અભવ્ય ચારિત્રધરોને તેના પ્રત્યે આંશિક પણ દ્વેષની શક્યતા રહેતી નથી. તથા જો મોક્ષના સ્વરૂપ પ્રત્યે ઉપેક્ષા કરવાના બદલે વિચારણા શરૂ કરે તો ચારિત્રજન્ય મોક્ષ તો તમામ સાંસારિક સુખોથી શૂન્ય હોવાના કારણે અભવ્ય જીવને ઈષ્ટ એવા સાંસારિક દિવ્ય સુખથી વિપરીત જ છે. તેથી તેના પ્રત્યે અભવ્યને જો દ્વેષ થાય તો ઉત્કટ હેષ જ થઈ જાય, અનુત્કટ દ્વેષ નહિ. માટે મુક્તિઅષને કે મુક્તિરાગને તહેતુ અનુષ્ઠાનનું પ્રયોજક માનવામાં ઉપરોક્ત સમસ્યાનું કોઈ સમાધાન મળી શકતું નથી. હું આવું શંકાકારનું કથન છે. ૧૭, ૧૮, ૧૯ મી ગાથા દ્વારા આ રીતે દીર્ઘ શંકા-પૂર્વપક્ષ રજુ કરવામાં આવેલ છે. (૧૩/૧૯)
ગ્રંથકારશ્રી ઉપરોક્ત શંકાનું સમાધાન આપતા કહે છે કે
ગાથાર્થ :- વાત સાચી છે. પરંતુ મુક્તિઅદ્વેષ કે મુક્તિરાગ-આ બેમાંથી કોઈ પણ એક દ્વારા ઉત્પન્ન થયેલ ક્રિયારાગ એ તદ્હેતુ અનુષ્ઠાનનું બીજ છે. તેથી કોઈ અતિપ્રસંગ દેખાતો નથી.(૧૩૨૦)
ટીકાર્થ:- મુક્તિઅદ્વેષ અને મુક્તિરાગ-આ બેમાંથી કોઈ પણ એકથી ઉત્પન્ન થયેલો સદ્દનુષ્ઠાનસંબંધી રાગ જ તતઅનુષ્ઠાનનું બીજ છે. તેથી કોઈ પણ અતિપ્રસંગ = આપત્તિ = અતિવ્યાપ્તિ જણાતી १. हस्तादर्श 'तदर्जिन्य' इत्यशुद्धः पाठः । २. हस्तादर्श ‘मुक्तिद्वेपो न' इत्यशुद्धः पाठः । व्याख्यानुसारेणाऽस्माभिरपेक्षितः શુદ્ધ: વાડો પૃહીતઃ | ૩. હૃસ્તા ‘દૃશ્ય' તિ કુટિત: 4: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org