________________
७७०
• ક્યસ્થ કૃદ્યત્વવ્યાત્તિ: •
ત્રિશિT-૨(૨૪ ननु चित्तमेव सत्त्वोत्कर्षाद्यदि प्रकाशकं तदा तस्य 'स्व-परप्रकाशरूपत्वादर्थस्येवाऽऽत्मनोऽपि प्रकाशकत्वेन व्यवहारोपपत्तौ किं ग्रहीवन्तरेणेत्यत आहस्वाभासं खलु नो चित्तं दृश्यत्वेन घटादिवत् । तदन्यदृश्यतायां चानवस्था-स्मृतिसङ्करौ ।।१४।।
स्वाभासमिति । चित्तं खलु नो = नैव स्वाभासं = स्वप्रकाश्यं, किं तु द्रष्टुवेद्यं, दृश्यत्वेन = दृग्विषयत्वेन घटादिवत्, यद्यद् दृश्यं तत्तद् द्रष्टुवेद्यमिति व्याप्तेः । तदिदमुक्तं- “न तत्स्वाभासं
ननु चित्तमेव सत्त्वोत्कर्षात् = रजस्तमोगुणोपसर्जनभावेन सत्त्वगुणप्रकर्षाद् यदि प्रकाशकं इति स्वीक्रियते पातञ्जलैः तदा तस्य = बुद्धिलक्षणस्य चित्तस्य स्व-परप्रकाशरूपत्वात् = दीपवत् स्वपरप्रकाशकत्वात् अर्थस्येव = घटादेरिव आत्मनोऽपि = स्वस्याऽपि प्रकाशकत्वेन व्यवहारोपपत्तौ = सकलव्यवहारसमाप्तौ किं = अलं ग्रहीत्रन्तरेण = पुरुषेण इति बौद्धाशङ्कायां सत्यां पातञ्जला व्याचक्षते- 'स्वाभासमिति । चित्तं बुद्धिरूपं नैव स्वप्रकाश्यं किन्तु द्रष्टुवेद्यं = स्वेतरद्रष्टुवेद्यं दृग्विषयत्वेन घटादिवदिति । प्रयोगस्त्वेवम्- चित्तं स्वेतरप्रकाश्यं दृश्यत्वात् घटादिवदिति ।
પ્રતે યોજાસૂત્રસંવાવમાદ- “તિ | ઇતવ્યાધ્ય રાનમાર્ત ) તત્ = વિત્ત સ્થમાd = લીધે પુરુષ ચિત્તવૃત્તિનો કયારેક (= અર્થોપરાગસંક્રમ થાય ત્યારે) જ્ઞાતા બનશે તથા ક્યારેક (= અર્થોપરાગસંક્રમ ન થાય ત્યારે) અજ્ઞાતા બનશે. પરંતુ પુરુષ તો સર્વદા ચિત્તવૃત્તિનો જ્ઞાતા જ છે. માટે તેને અપરિણામી માનવો જરૂરી છે. (૧૧/૧૩)
અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે “જો નિર્મલસર્વોપરિણામસ્વરૂપ ચિત્ત જ સત્ત્વગુણના ઉત્કર્ષના લીધે અર્થપ્રકાશક હોય તથા સ્વપ્રકાશક હોય તો અર્થની જેમ પોતાનું પણ તે પ્રકાશક = જ્ઞાપક બની જવાથી તમામ પ્રકારના વ્યવહારની સંગતિ થઈ જશે. તો પછી ચિત્તથી ભિન્ન એવા ગ્રહીતા = જ્ઞાતા તરીકે પુરુષને માનવાની જરૂર શી છે?” પરંતુ આ પ્રશ્નનો જવાબ આપતા પૂર્વપક્ષી પાંતજલ વિદ્વાનો એમ કહે છે કે –
હ ચિત્ત ચિત્તાન્તરવેલ નથી - પૂર્વપક્ષ ચાલુ રહી ગાથાર્થ :- ચિત્ત દૃશ્ય હોવાથી ઘટની જેમ સ્વાભાસ = સ્વપ્રકાશ્ય નથી. જો મૂળ ચિત્તને અન્ય દશ્ય એવા ચિત્ત દ્વારા જ્ઞેય માનવામાં આવે તો અનવસ્થા અને સ્મૃતિમાંકર્ય દોષ આવે છે. (૧૧/૧૪)
ટીકાર્ય - ખરેખર ચિત્ત સ્વાભાસ નથી, સ્વપ્રકાશ્ય નથી. મતલબ કે સ્વાત્મક ચિત્ત દ્વારા ચિત્ત ગ્રાહ્ય-દશ્ય-શેય-પ્રકાશ્ય નથી. પરંતુ સ્વભિન્ન દૃષ્ટા એવા પુરુષથી વેદ્ય છે, ગ્રાહ્ય છે, પ્રકાશ્ય છે. આનું કારણ એ છે કે ચિત્ત દૃશ્ય છે, દૃષ્ટ્રવિષય છે, શેય છે. જે જે દૃશ્ય હોય તે તે સ્વભિન્ન દૃષ્ટાથી વેદ્ય બને છે, સ્વભિન્ન જ્ઞાતાથી શેય બને છે, સ્વભિન્ન પ્રકાશકથી પ્રકાશ્ય બને છે. આ પ્રકારની વ્યાપ્તિ = નિયમ છે. આ નિયમ પણ સત્ય છે. કારણ કે ઘટ-પટ વગેરે દેશ્ય છે તો ઘટાદિથી ભિન્ન દેખા એવા આત્માથી જ તે વેદ્ય-શેય-પ્રકાશ્ય બને છે. ચિત્ત પણ દશ્ય હોવાથી પુરુષવેદ્ય માનવું જરૂરી છે. માટે તે સ્વપ્રકાશ્ય = સ્વાત્મક ચિત્ત દ્વારા વેદ્ય બની ન શકે. માટે તો યોગસૂત્રમાં જણાવેલ છે કે
૨. મુદ્રિતગત “સ્વપ્રવાશ...' ડુત્રશુદ્ધ: 4: | ૨. હસ્તાફ “તસ્વી...' ત્યશુદ્ધ: 4: | Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org