________________
शुद्धजनप्रियत्वस्य धर्मोपकारित्वम्
६९३
अनाभोगवतः साऽपि धर्माऽहानिकृतो वरम् । शुभा तत्त्वेन नैकाऽपि प्रणिधानाद्यभावतः ।।९।। अनाभोगवत इति। अनाभोगवतः = सम्मूर्च्छनजप्रायस्य स्वभावत एव वैनयिकप्रकृतेः साऽपि = लोकपङ्क्त्या धर्मक्रियाऽपि धर्माऽहानिकृतो = धर्मे महत्त्वस्यैव यथास्थितस्याऽज्ञानाद् भवोत्कटेच्छाया अभावेन महत्यल्पत्वाऽप्रतिपत्तेर्धर्महान्यकारिणो वरं अन्याऽपेक्षया मनाक् सुन्दरा ।
•
=
जनानां धर्मप्रशंसनादेः सकाशात् आदिना करणेच्छानुबन्ध-तदुपायान्वेषण-तत्प्रवृत्ति-गुरुसंयोग-सम्यक्त्वलाभग्रहणं, बीजाधानं = धर्मतरोः बीजस्य पुण्यानुबन्धिपुण्यस्य न्यासः, आदिनाऽङ्कुरपत्र- पुष्प फलविशेषपरिग्रहः, तेषां भावेन = उत्पादेन अलं = अत्यर्थं धर्मसिद्धिफलदं वर्तते । जनप्रियस्य हि धर्मः प्रशंसास्पदं भवति । ततश्च लोकानां बीजाधानादिसिद्धिरिति तत्प्रयोजकतया जनप्रियत्वं युक्तमित्युत्तानार्थः ← ( षो. योगदीपिका ४/७ पृ. ९५ ) इति । अत एव धर्मरत्नप्रकरणेऽपि लोयप्पियो जाणं जणेइ धम्मम्मि बहुमाणं ← (धर्मरत्न.गा. ११) इत्युक्तम् । → "यथोचितं लोकयात्रा' ← (ध. बिं. १/४६ ) इति धर्मबिन्दुवचनमप्यत्रानुसन्धेयम् । एतेन लोकः खल्वाधारः सर्वेषां ब्रह्मचारिणां यस्मात् । तस्माल्लोकविरुद्धं धर्मविरुद्धञ्च सन्त्याज्यम् ।। ← ( प्रशम. १३१ ) इति प्रशमरतिवचनमपि
व्याख्यातम् ||१०/८ ॥
=
•
=>
लोकपङ्क्तावेव विशेषमाह ' अनाभोगे 'ति । सम्मूर्छनजप्रायस्य जीवस्याऽधरीकृतकल्पद्रुम-चिन्तामणिकामधेनौ धर्मे महत्त्वस्यैव कल्पद्रुमाद्याधिक्यस्यैव यथास्थितस्य तात्त्विकस्य अज्ञानात् = अनाभोगात् भवोत्कटेच्छाया = धर्महान्याक्षेपिकाया देवेन्द्रादिसुखगोचरप्रबलकामनाया अभावेन महति धर्मे अल्पत्वाप्रतिपत्तेः = अतितुच्छकीत्त्र्त्यादिमात्रकारणत्वानङ्गीकारात् धर्महान्यकारिणः इति कर्तु - हेतुगर्भविशेषणं, अन्यापेक्षया अचरमावर्तकालीन-कीर्त्यादिस्पृहामलिनात्मकर्तृकधर्मक्रियाविवक्षया 'सर्व
= विरहेण
=
પાપ માટે જ થાય છે.” ≤ તેમ જ ષોડશક ગ્રંથમાં જણાવેલ છે કે → ‘શુદ્ધ એવું જનપ્રિયત્વ સદ્ધર્મની સિદ્ધિ સ્વરૂપ ફળને આપનારું છે. કારણ કે શુદ્ધ જનપ્રિયત્ન વડે લોકપ્રિય બનેલા ધર્માત્માના સુંદર ધર્મની પ્રશંસા લોકોમાં થવાના કારણે લોકોને બોધિબીજની વાવણી થાય છે.” (૧૦/૮)
વિશેષાર્થ :- લોકોને ધર્મ પમાડવાના આશયથી દાન કરવું, સન્માન કરવું, ઉચિત ભાષણ કરવું વગેરે ઉપાયો દ્વારા જનપ્રિય ધર્મી જે જનરંજન કરે છે તેનાથી અન્ય જીવોમાં સધર્મની = જૈન ધર્મની પ્રશંસાદિ થાય છે. અને તેના વડે બોધિબીજાધાન વગેરે પરિણામ જીવોમાં પેદા થાય છે, તેમ જ બળવાન પુણ્ય બંધાય છે. કાળક્રમે તેવું જનપ્રિયત્વ કર્મનિર્જરા અને મોક્ષને પણ આપનાર બને છે. માટે તેવું વિવેકદૃષ્ટિગર્ભિત જનપ્રિયત્વ યોગ્ય જ છે. (૧૦/૮)
ગાથાર્થ :- અનાભોગવાળા જીવને ધર્મમાં હીનત્વની બુદ્ધિ ન જાગે તો લોકરંજન માટે થતી ધર્મક્રિયા પણ સારી છે. પરંતુ પરમાર્થથી તો પ્રણિધાનાદિ ન હોય તો એક પણ ધર્મસાધના સારી નથી.(૧૦/૯) ટીકાર્થ :- જેનો સ્વભાવ સંમૂચ્છિમ = અસંજ્ઞી જીવ જેવો હોય, આગળ-પાછળનો કે આત્મિક લાભ-નુકશાનનો વિચાર કર્યા વિના જે માત્ર બહારથી આરાધના કરે રાખે, અને સ્વભાવથી વિનીત પ્રકૃતિવાળો હોય તેવો ધર્મી જીવ લોકરંજનના આશયથી જે ધર્મક્રિયા કરે તે પણ બીજાની અપેક્ષાએ (= અચરમાવર્તી જીવે જનમનરંજનહેતુથી કરેલી ધર્મક્રિયા કરતાં) કંઈક સુંદર કહેવાય; જો તે ધર્માત્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org