________________
५३९
• બુદ્ધિને કસો •
૭ ૭. ધર્મવ્યવસ્થા બત્રીસીનો સ્વાધ્યાય હ (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. બૌદ્ધ “માંસ ભક્ષ્ય છે.. એ અનુમાન કઈ રીતે નિર્દોષ સિદ્ધ કરે છે? તે અનુમાન લખવા દ્વારા જણાવો. ૨. “માંસ અભક્ષ્ય છે” એ ગ્રંથકારશ્રી કઈ રીતે સિદ્ધ કરે છે ? તે જણાવો. ૩. “માંસ' શબ્દની વ્યુત્પત્તિ જણાવીને માંસભક્ષણની દુષ્ટતા જણાવો. ૪. “ન માંસભક્ષણે દોષ?' એ અસંગત છે તે ગ્રંથકારશ્રી જે રીતે કહે છે તે સમજાવો. ૫. માંસભક્ષણને નિર્દોષ સિદ્ધ કરવામાં “ભૂતપ્રવૃત્તિવિષયત્વ' હેતુ કઈ રીતે અનૈકાન્તિક છે? ૬. દારૂપાનનાં દોષો જણાવો. ૭. મૈથુનસેવનનાં નુકશાન જણાવો. ૮. મૈથુનને નિર્દોષ માનનાર પૂર્વપક્ષની દલીલ જણાવો. ૯. અહિંસામાં હેતુ–સ્વરૂપ અને અનુબંધશુદ્ધિ જણાવો. (બી) નીચે યોગ્ય જોડાણ કરો. ૧. સન્ધાન
જ્ઞાનનાશ ૨. અબ્રહ્મસેવન
અધર્મમૂળ ૩. દારૂ
જીવોત્પત્તિ ૪. મૈથુન
તત્ત્વજ્ઞાન ૫. દયાનું અંતરંગકારણ
નરક ૬. પરપ્રાણરક્ષણ
પાપકર્મ કષાય
અહિંસા ૮. હિંસાનું ફળ
વ્યવહારદયા ૯. જયણાનો યોગ
કર્મબંધ (સી) ખાલી જગ્યા પૂરો. ૧. .......... જીવોની ઉત્પત્તિ થતી હોવાથી માંસ અભક્ષ્ય છે. (સંખ્યાત, અસંખ્યાત, અનંતા) ૨. વેદમાં મંત્રોથી સંસ્કારિત થયેલા માંસને ....... કહેવાય છે. (પ્રોક્ષિત, દોષિત, અભક્ષ્ય) ૩. દારૂડિયા લોકો ..પ્રકારનાં નુકશાન ભોગવે છે. (૧૪, ૧૬, ૧૨) ૪. નિશ્ચયથી મૈથુનસેવન ....... યુક્ત હોય છે. (રાગ, દ્વેષ, દુઃખ) ૫. તપ પણ સમતા, સંવેગ વગેરેથી ગર્ભિત હોવાથી.... ભાવે જાણવો.(લાયોપથમિક, ઔદયિક, પારિણામિક) ૬. નિર્વિકલ્પ સ્વભાવ ટકાવી રાખવો તે ......... દયા છે. (દ્રવ્ય, ભાવ, જીવ) ૭. જયણા વગરનો જીવ પરપીડા ન કરે છતાં .........થાય જ છે. (હિંસા, અહિંસા, દયા) ૮. જયણાથી જીવરક્ષા માટે પ્રવૃત્ત થવામાં જીવને પીડા થાય તો પણ ........
(દોષકારક છે, દોષકારક નથી, ગુણકારક છે) ૯. પ્રમાદી જીવ ચોક્કસ ......... છે. (અહિંસક, હિંસક, અજ્ઞાની)
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org