________________
પ્રમાહિતિષવિરોધેન તપસોડથાત્મપુત્વાન્ T૭/રદ્દા (ઉ.૧૧૮) પ્રમાદ વગેરે દોષોનો વિરોધી હોવાથી તપ પણ આત્માનો ગુણ છે.
व्यवहारात्परप्राणरक्षणं यतनावतः । નિયર્વિવસ્વમવઝાડવાં તુ સી TI૭/૨૮ (પૃ. ૨૪) વતનાવાળો જીવ બીજાના પ્રાણનું રક્ષણ કરે તે વ્યવહારનયથી દયા છે. નિશ્ચયનયથી તો નિર્વિકલ્પ સ્વભાવરૂપ પોતાના ભાવપ્રાણનું રક્ષણ કરવું તે દયા છે.
रहस्यं परमं साधोः समग्रश्रुतधारिणः । પરિણામપ્રમાણત્વે નિશ્યવાવેતસ: I૭/૨૦I (પૃ.ધરૂરૂ) સમગ્ર શ્રતને ધારણ કરનાર સાધુ જ્યારે નિશ્ચયનયમાં એકાગ્ર ચિત્તવાળા હોય છે ત્યારે શ્રેષ્ઠ રહસ્યભૂત વાત દર્શાવે છે કે “પરિણામ = ભાવ એ જ પ્રમાણ છે.”
तिष्ठतो न शुभो भावो ह्यसदायतनेषु च । વચ્ચે તત્સવીવારમવાડચત્તરવર્તુના II૭/રૂકા (પૃ.૩૪) ખરાબ પ્રવૃત્તિમાં પરોવાયેલ માણસને શુભ પરિણામ પ્રાયઃ થતો નથી. માટે સદાચાર અને વિશુદ્ધ ભાવો દ્વારા આંતરિક મોક્ષમાર્ગે આગળ ધપવું જોઈએ.
ये त्वेकान्तनिश्चयमेवाद्रियन्ते ते निश्चयतो निश्चयमेव न जानते,
દેતુરૂષનુવશ્વશુદ્ધતજ્ઞાના માવત્ TI૭/રૂા. (પૃ.રૂ૫) જેઓ વ્યવહારનો અપલાપ કરીને એકાંત નિશ્ચયને જ સ્વીકારે છે તેઓ પરમાર્થથી નિશ્ચયનયને જ જાણતા નથી. કારણ કે હેતુશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ એવા નિશ્ચયનયનું સંવેદનાત્મક જ્ઞાન તેમની પાસે નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org