SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. જ્ઞાનનાં ૩ પ્રકાર કયા કયા ? તેને સમજાવો. ૨. કાર્યનો સ્વભાવ બદલાય તો કારણનો સ્વભાવ અલગ માનવો જરૂરી છે તેની પાછળનો આશય સમજાવો. ચરમજ્ઞાનની મહાનતા સમજાવો. ૩. ૪. ભિક્ષાનાં ૩ પ્રકાર ક્યા ક્યા ? તેને સમજાવો. ૫. સંવિગ્નપાક્ષિકસાધુ કોને કહેવાય ? તે સમજાવો. ૬. ‘વૃત્તિ’ નામની ભિક્ષા કોને કહેવાય ? તે કોને હોય ? ૭. સર્વસંપરી ભિક્ષાથી સાધુપણું સંપૂર્ણ કઈ રીતે બને ? ૮. વૈરાગ્યનાં ૩ પ્રકાર સમજાવો. કદાગ્રહીની ભાવશુદ્ધિ અમાન્ય કેમ છે ? • અચૂક વિચારો - ૬. સાધુસમગ્ર બત્રીસીનો સ્વાધ્યાય ૯. (બી) નીચે યોગ્ય જોડાણ જોડો. ૧. મિથ્યાદષ્ટિ ૨. ભિક્ષા ૩. સ્વરસવાહી ૪. બાલ ૫. મોહ ૬. ૭. ૮. ૯. અનિષ્ટસાધનતાજ્ઞાન (સી) ખાલી જગ્યા પૂરો. ૧. અવિરતસમ્યગ્દષ્ટિને ૨. વૈરાગ્ય તત્ત્વસંવેદન ભિન્નગ્રંથિ Jain Education International .......... ૮. યથાશક્તિ પ્રવૃત્તિ ન ક૨વાથી પ્રથમ વૈરાગ્ય ૯. જિનશાસનનો નિંદક જીવપરિણામ અજ્ઞાની વિષયપ્રતિભાસજ્ઞાન સમુદાન વિરક્ત બીજું જ્ઞાન અજ્ઞાન જ્ઞાન હોય છે. (વિષયપ્રતિભાસ, તત્ત્વસંવેદન, આત્મપરિણતિવાળું) કર્મના ક્ષયોપશમથી વિષયપ્રતિભાસજ્ઞાન થાય છે. (અજ્ઞાના૰, મત્યજ્ઞાનાવરણ, મતિજ્ઞાના) જ્ઞાનાવરણના ક્ષયોપશમથી સમકિતીને ૩. ૪. સર્વવિરતીના એક ભવમાં ઉત્કૃષ્ટથી હોય છે. (દ્વિતીયજ્ઞાન, પંચમજ્ઞાન, તૃતીયજ્ઞાન) આકર્ષ છે. (સહસ્રપૃથ, શતપૃથ, પૃથ) (જિનકલ્પિક, પાસસ્થા, અવસત્ર) ૫. સર્વસંપર્કરી ભિક્ષા ...ને હોય છે. ૬. કર્મબંધ કરનારી ભિક્ષા પૌરુષની કહેલી છે.(ચારિત્રમોહનીય, દર્શન મોહનીય, કષાયમોહ) ૭. નિશ્ચયનયથી તો પોતાના ... પરિણામ જ કર્મબંધમાં કારણ છે.(બહિરંગ, વિશુદ્ધ, અંતરંગ) રૂપે હોય છે.(આર્તધ્યાન, ધર્મધ્યાન, શુકલધ્યાન) (અશાતા, નીચગોત્ર, દુર્ભાગ્ય) સાન નિવર્તક ૪૪૬ કર્મ બાંધે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy