SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशिका • નલતાકારની હૃદયોર્મિ • 79 પરિશિષ્ટ ૫ - સ્વોપજ્ઞવૃત્તિમાં મહોપાધ્યાયજી મહારાજે જે સાક્ષીપાઠો ઉદ્ધત કર્યા છે તેનો અકારાદિ ક્રમ પાંચમા પરિશિષ્ટમાં આપેલ છે. જુઓ પૃ.૨૨૧૧ થી ૨૨૧૮ પરિશિષ્ટ ૬ :- “નયેલતા' નૂતન વ્યાખ્યામાં જે જે ગ્રંથોના સાક્ષીપાઠો લેવામાં આવેલ છે તે ગ્રંથોનો અકારાદિ વર્ણાનુક્રમથી નિર્દેશ પરિશિષ્ટ ૬ માં આપેલ છે. જુઓ પૃ.૨૨૧૯ થી ૨૨૪૮ પરિશિષ્ટ ૭ :- નયેલતા ટીકામાં જે ગ્રંથકારોના નામનો નિર્દેશ છે તેને વર્ણાનુક્રમથી સાતમા પરિશિષ્ટમાં બતાવેલ છે. જુઓ પૃ.૨૨૪૯ થી ૨૨૫૩ પરિશિષ્ટ ૮:- “નયેલતા' સંસ્કૃત ટીકામાં ગ્રંથકાર સિવાય જે જે વ્યક્તિ વિશેષના નામો આવે છે (દા.ત. લોહાર્ય, મૌદ્ગલ્યાયન વગેરે) તેની ક્રમાનુસાર સૂચિ આઠમા પરિશિષ્ટમાં બતાવેલી છે. જુઓ પૃ.૨૨૫૪ થી ૨૨૫૯ પરિશિષ્ટ ૯ :- કાત્રિશિકા પ્રકરણના પદાર્થોને સ્પષ્ટ કરવા માટે “નયેલતા' વ્યાખ્યામાં લૌકિક ન્યાયોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવેલ છે. તેના દ્વારા મૂળ ગ્રંથના પદાર્થો સામાન્ય ક્ષયોપશમવાળા વાચકવર્ગના મગજમાં પણ એકદમ સ્પષ્ટ થાય તેમ છે. દા.ત. • અચરમાવર્ત કાળમાં ધર્મ-પુરુષાર્થ કેમ સફળ ન બને ? તે બાબતને સમજાવવા “જાને કૃત કકૃતં ચાત્' (પૃ.૬૮૫) ન્યાયને દર્શાવેલ છે. • મોક્ષના બદલે સાંસારિક ભોગસુખની આસક્તિ કયા દૃષ્ટિકોણથી થાય છે ? તે સમજાવવા “વર લઇ પોત: જો મયૂર' (પૃ.૬૮૫) ન્યાયનો ઉપયોગ કરેલ છે. • “સેંકડો આરાધના કરવા છતાં અભવ્ય જીવ સંસારમાં જ રખડે છે.” આ બાબતને સમજાવવા સદૈવ રમ: પુત્ર મારું વતિ અમી' (પૃ.૬૮૭) ન્યાયનો ઉપયોગ કરેલ છે. જડ એવા શરીરમાં રહેવા છતાં જીવ કદાપિ જડ બનતો નથી... ઈત્યાદિ પદાર્થને સ્પષ્ટ કરવા “વસ્તુ શાસ્ત્રમાણે જિરાતશતી પ્રતિક્ષત્રપ દ્રાહ્મણ વિકરાતો મવતિ” (.૭૨૭), “શાવ: વાવ: માળિ:” (પૃ.૩૦૩) ઇત્યાદિ લૌકિક ન્યાયનો ઉપયોગ કરવામાં આવેલ છે. તે જ રીતે નલતા વ્યાખ્યાની નિરૂપણ શૈલીને સમજાવવા માટે પણ લૌકિક ન્યાયોનો ઉપયોગ કરવામાં આવેલ છે. દા.ત. સ્વદર્શનના સ્પષ્ટીકરણ માટે પરદર્શનના પણ ઉદ્ધરણો સંવાદરૂપે અનેક વાર ન લતામાં લીધેલા છે. ઘણીવાર એવું પણ બને કે તે ઉદ્ધરણમાં આવતી દરેક બાબત જૈનદર્શનમાં માન્ય ન પણ હોય. તેથી ત્યાં ઉપયોગી બાબતને ગ્રહણ કરી અનુપયોગી પદાર્થને છોડી દેવાનો હોય છે. તેવું દર્શાવવા “મીન્ટન્યા' (પૃ.૭૩૫) તુષવીહિન્યાય, ક્ષીરનીરન્યાય (પૃ.૧૬૧૦ વગેરે) ઉપયોગમાં લીધેલ છે. • તે તે બત્રીસીમાં આવતા પદાર્થના સ્પષ્ટીકરણ, દઢીકરણ માટે એક જ શાસ્ત્રપાઠનો નયલતામાં અનેકત્ર અનિવાર્યપણે ઉપયોગ કરવામાં આવેલ હોય ત્યાં પુનરુક્તિ દોષનો ભ્રમ વાચકવર્ગને ન થાય તે માટે “દ્વિવંદ્ધ સુવર્દ મતિ’ ચાય (પૃ.૬૧૪) “શૂનિવનન’ (પૃ.૭૧૬) વગેરેનો નયેલતામાં નિર્દેશ કરેલ છે. આવા ૩૭૫ જેટલા લૌકિક ન્યાયોનો ઉપયોગ નલતા વ્યાખ્યામાં કરેલ છે. તેનો ક્રમાનુસાર ઉલ્લેખ નવમા પરિશિષ્ટમાં કરવામાં આવેલ છે. જુઓ પૃ.૨૨૬૦ થી ૨૨૬૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy