SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ 74 • નલતાકારની હૃદયોર્મિ • द्वात्रिंशिका નયેલતામાં લેવા યોગ્ય ઉદ્ધરણોના જે પાઠો છંદભંગ આદિ કોઈક કારણસર અશુદ્ધ જ જણાયા હોય તેવા પાઠોને સહજપણે સુધારીને લીધા છે. તથા ત્યાં એવી શુદ્ધિ () માં દર્શાવેલી નથી. નયેલતામાં ઉદ્ધત અન્ય ગ્રંથના શ્લોકની ટીકાનો ઉદ્ધત અંશ અશુદ્ધ હોવાની સંભાવના જણાય તો ત્યાં (?) નિશાની સાથે તે સાચો પાઠ ન લતામાં દર્શાવેલ છે.(જુઓ પૃ.૪૭૬, ૧૧૫૯, ૧૧૭૩, ૧૧૯૬, ૧૨૦૬, ૧૨૧૪ વગેરે) ક્યારેક ઉપરોક્ત અશુદ્ધ પાઠ () વિના સુધારીને સીધો પણ મૂકેલ છે, જેની નોંધ ટિપ્પણમાં કરેલ છે. (પૃ.૧૧૯૪ વગેરે) ક્યારેક ઉપરોક્ત સ્થળે અપેક્ષિત શુદ્ધ પાઠ () માં પણ મૂકેલ છે. (જુઓ પૃ.૫૦૦ આદિ) મૂળ દ્વત્રિશિકા પ્રકરણમાં આવતો શ્લોક ક્યા કયા ગ્રંથોમાંથી મહોપાધ્યાયજી મહારાજે ઉદ્ધત કરેલ છે તેનો નિર્દેશ નલતા વ્યાખ્યામાં કરેલ છે. જેમ કે ૧૯ મી બત્રીસીનો ૧૨ મો શ્લોક યોગદષ્ટિસમુચ્ચય, તેમ જ લલિતવિસ્તરા ગ્રંથમાંથી ઉદ્ધત છે ઈત્યાદિ. “નયલતા' વ્યાખ્યામાં જે સંદર્ભો ઉદ્ધત કરેલ હોય તેના કર્તા (ગ્રંથકાર/ટીકાકાર/પંજિકાકાર આદિ) દ્વારા તે સંદર્ભમાં જે જે અન્ય ગ્રન્થના સાક્ષીપાઠ ઉદ્ધત કરેલ હોય તેના મૂળ ગ્રન્થ શોધીને () માં તે તે સ્થળનો નિર્દેશ અનેક સ્થળે કરેલ છે. (જુઓ પૃ.૧૦૮, ૧૧૩, ૩૮૮, ૪૦૧, ૪૦૨, ૪૦૪, ૪૦૯, ૪૧૩, ૪૧૯, ૪૪૦, ૪૭૬, ૫૧૦, ૫૭૮ વગેરે). આવા સ્થળે ઉદ્ધરણોના મૂળ સ્થાનને મનુસ્મૃતિ, પાતંજલ મહાભાષ્ય, યાજ્ઞવક્યસ્મૃતિ તત્ત્વસંગ્રહ વગેરે અન્ય દર્શનના ગ્રંથોમાંથી તથા નિશીથભાષ્ય, બૃહત્કલ્પ ભાષ્ય, આવશ્યકનિયુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય, પંચલિંગી પ્રકરણ, પ્રવચનસારોદ્ધાર, સંબોધપ્રકરણ, ષોડશક, પંચાશક, યોગશતક, સમ્યક્તપ્રકરણ, દશવૈકાલિકજી, સમરાઈચ્ચકહા, અષ્ટકજી વગેરે જૈનદર્શનના ગ્રંથોમાંથી શોધી કાઢેલ છે. નયલતામાં ઉદ્ધત કરેલ આગમ ગ્રંથોના તથા ચૂર્ણિ-ભાષ્ય વગેરેના સાક્ષી પાઠોના દુર્ગમ અર્થને, વાચક વર્ગની સુગમતા માટે, નયલતામાં સમજાવવાનો પ્રયાસ કરેલ છે. (જુઓ પૃ.૧૬૯૫, ૧૮૪૭, ૧૮૮૬ વગેરે) ક્યારેક નયલતામાં ઉદ્ધત આગમ, ચૂર્ણિના પાઠના અઘરા શબ્દોના અર્થને નિયલતામાં બતાવવામાં રસભંગ જેવું જણાય અથવા વાચકવર્ગને દૂરાન્વય જેવું જણાય ત્યાં) ટિપ્પણમાં પણ બતાવેલ છે. (જુઓ પૃ.૯૪૩, ૧૦૦૦, ૧૨૩૬, ૧૮૮૨, ૧૮૯૪ વગેરે) શ્વેતાંબર સંપ્રદાયના આગમેતર પ્રાકૃતભાષાનિબદ્ધ જૈન ગ્રન્થના નયલતામાં ઉદ્ધત કરેલા સાક્ષીપાઠોના અઘરા શબ્દોના અર્થને ક્યાંક ટિપ્પણમાં પણ દર્શાવેલ છે. (જુઓ પૃ.૧૧૭૧ વગેરે) નયલતામાં ઉદ્ધત સંસ્કૃત પાઠો પણ અઘરા લાગે તો ક્યારેક ટિપ્પણમાં તેના અર્થ સમજાવેલ છે. (પૃ.૨૦૬૦, ૨૦૬૨ વગેરે) ક્યાંક નયેલતામાં પણ એવા અર્થ જણાવેલ છે. (પૃ.૧૬૫૧ વગેરે) નયલતામાં ઉદ્ધત કરેલ દિગંબર સંપ્રદાયના ગ્રંથોના સાક્ષીપાઠના દુય અર્થને ઘણી વાર ન લતામાં દર્શાવેલ છે (જુઓ પૃ.૧૯૪૦, ૧૯૯૧ વગેરે) ક્યારેક ટિપ્પણમાં પણ તેને જણાવેલ છે. (જુઓ પૃ.૧૯૩૯ વગેરે) • તે જ રીતે નલતામાં ઉદ્ધત કરેલ બૌદ્ધદર્શનના પાલીભાષાનિબદ્ધ મઝિમનિકાય ગ્રન્થના દુર્રીય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy