SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ . વિંશિશ • નલતાકારની હૃદયોર્મિ • 65 “સુત્યો વસ્તુ પઢમો...” ગાથા આવશ્યકનિયુક્તિ, અનુયોગદ્વાર આદિ ચાર ગ્રંથોમાં મળે છે. (જુઓ પૃ.૬૭૨) પરદર્શનના ગ્રંથોમાં પણ આવું અનેકત્ર જોવા મળે છે. ર ૨ પુનરાવર્તતે.” પંક્તિ છાંદોગ્યોપનિષદુ, શરભોપનિષદ્ વગેરે આઠ ઉપનિષદ્ ગ્રંથોમાં મળે છે. (જુઓ ન લતા પૃ.૧૬૯૬) ‘ગાનન્દ્ર બ્રહ્મ' સૂક્તિ, તૈત્તિરીયોપનિષદ્ વગેરે છ ગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે. ‘મિતે દયન્ચિ... આ શ્લોક મુંડકોપનિષદ્ મહોપનિષદ્ અન્નપૂર્ણોપનિષદ્ આદિ પાંચ ગ્રંથમાં મળે છે. (જુઓ પૃ. ૧૭૨૩, ૧૭૬૯) ચ લેવે પર પરિ:. શ્લોક શ્વેતાશ્વતરોપનિષદુ, યોગશિખોપનિષદ્, સુબાલોપનિષદુ, ગુરુગીતા આમ કુલ ચાર ગ્રંથમાં મળે છે. (પૃ.૧૯૯૧) નીતિવાક્યામૃત અને વૈશેષિક સૂત્રમાં અક્ષરશઃ સરખા સૂત્ર મળે છે. (પૃ.૧૮૬૬) નારદપરિવ્રાજક ઉપનિષદુ, રામગીતા અને મનુસ્મૃતિ (પૃ.૧૮૫૪) નારદપરિવ્રાજક ઉપનિષદુ, સંન્યાસગીતા (પૃ.૧૮૫૪, ૧૮૬૩) રામગીતા અને દદૃશ્યવિવેક ગ્રંથની અનેક ગાથાઓ અક્ષરશઃ સમાન છે. (જુઓ પૃ.૧૩૫૧) બુદ્ધિના આઠ ગુણ અંગે કામર્જકીયનીતિસાર અને અભિધાનચિંતામણિ ગ્રંથમાં અક્ષરશઃ સરખા શ્લોક મળે છે. (પૃ.૧૩૦૯). ભગવદ્ગીતા અને અધ્યાત્મસાર ગ્રંથમાં ઘણા શ્લોકો સમાન આવે છે. (પૃ.૧૮૬૧) દિગંબરીય મૂલાચાર અને શ્વેતાંબરીય ચન્દ્રકવેધ્યકપન્નામાં “વિજયો મોરવદાર.” પંક્તિ તુલ્ય છે. (પૃ.૧૮૬૬) દિગંબરીય ભાવપ્રાભૂત ગ્રંથ અને શ્વેતાંબરીય આતુરપ્રત્યાખ્યાનપયન્ના તથા મહાપ્રત્યાખ્યાન પયજ્ઞામાં સમાનતા ઘરાવતી ઘણી ગાથાઓ મળે છે. (જુઓ પૃ.૧૨૩૫) * તે જ રીતે ટીકાગ્રંથોના પણ અનેક વાક્યો/પેરેગ્રાફ અક્ષરશઃ સમાનરૂપે અનેકત્ર ઉપલબ્ધ થાય છે. જેમ કે આચારાંગવૃત્તિ અને ઉત્તરાધ્યયનચૂર્ણિમાં સમાન પાઠ મળે છે. (પૃ.૧૨૩૧/૩૨) અણિમાદિ લબ્ધિઓનું પ્રતિપાદન યોગશાસ્ત્રવૃત્તિ અને પ્રવચનસારોદ્ધારવૃત્તિમાં અક્ષરશઃ સમાન મળે છે. (જુઓ ન લતા પૃ.૧૮૧૮૧૮૧૯). ગુણસ્થાનકની વ્યાખ્યા પણ સૂયગડાંગવૃત્તિ, પંચસંગ્રહવૃત્તિ, પ્રવચનસારોદ્ધારવૃત્તિ, કર્મસ્તવવૃત્તિમાં અક્ષરશઃ તુલ્ય છે. (જુઓ નયેલતા પૃ.૧૩૮૯) મિથ્યાષ્ટિ અંગે પન્નવણાવૃત્તિ, પ્રવચનસારોદ્ધારવૃત્તિ, દ્વિતીયકર્મગ્રન્થટીકામાં અક્ષરશઃ સમાન પાઠ મળે છે. (જુઓ પૃ. નયેલતા ૧૫૨૮). પ્રવચનસારોદ્ધારવૃત્તિ અને ધર્મસંગ્રહણિવૃત્તિમાં ચારિત્રસ્વરૂપ અંગે સરખા પાઠ છે. (પૃ.૧૨૧૨) ચારિત્રલિંગ અંગે ઉપદેશપદવૃત્તિ અને પંચાશકવૃત્તિમાં અક્ષરશઃ સમાન પાઠ મળે છે. (પૃ.૧૨૧૪, ૧૨૧૫, ૧૨૧૬) આવા અનેક ગ્રંથોમાં આવતા અક્ષરશઃ સમાન પાઠોના નયલતા વ્યાખ્યામાં તે તે ગ્રંથોના નામોલ્લેખ સાથે અવતરણ કરેલ છે. તેના દ્વારા પૂર્વકાળમાં આ રીતે શ્લોકોના આદાન-પ્રદાનનો વ્યવહાર પ્રચલિત હતો તેનો વાચકવર્ગને ખ્યાલ આવશે. સ્વયં નૂતન શ્લોકરચના માટે સ્વયં સમર્થ હોવા છતાં પૂર્વકાલીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy