SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ 64 • નલતાકારની હૃદયોર્મિ • द्वात्रिंशिका @ અન્યદર્શનના ગ્રંથોમાં આવતા વિરોધનો પરિહાર અન્યદર્શનીઓ કઈ રીતે કરે છે? તેની જાણકારી પણ ન લતામાં આપેલ છે. (જુઓ પૃ.૧૬૦૨) • એક જ ગ્રંથકારે જુદા જુદા ગ્રન્થોમાં જુદું જુદું પદાર્થ નિરૂપણ કરેલું હોય તેવા સંદર્ભો નયેલતામાં જોવા મળશે. દા.ત. વિજ્ઞાનભિક્ષનું યોગવાર્તિક અને યોગસારસંગ્રહમાં નિરૂપણ જુદું છે. (જુઓ પૃ.૧૩૩૪) • બત્રીસીના એક જ પદાર્થને વિશે જુદા જુદા ગ્રન્થકારના વિભિન્ન મતોનો નિર્દેશ નયલતામાં જોવા મળશે. જેમ કે.. અસ્મિતા અને અહંકારમાં ભેદ કે અભેદ ? (પૃ.૧૩૩૩-૩૪ વગેરે) સમાપત્તિના સ્વરૂપ વિશે મતભેદ (પૃ.૧૩૩૬-૩૭ વગેરે) બત્રીસી સ્વોપજ્ઞવૃત્તિમાં જોવા મળતા સંપાતાયાત પાઠોનો નિર્દેશ ન લતામાં નિહાળવા મળશે. (જુઓ પૃ.૧૦૨૫ વગેરે) એક જ ગ્રંથની ગાથા/શ્લોક આદિ અનેક ગ્રંથોમાં મૂળગ્રંથ સ્વરૂપે જોવા મળે તો તે ગ્રંથોના નામોલ્લેખપૂર્વક નયલતામાં તેને દર્શાવેલ છે. ઘણીવાર તો એક જ શ્લોક ૫/૭ ગ્રંથોમાં મૂળ ગ્રંથના શ્લોકરૂપે જ જોવા મળતો હોય છે. આવા સ્થળોનો નિર્દેશ સંશોધકો અને ઈતિહાસવિદો માટે મહત્ત્વનું પરિબળ બની રહેશે તેવી ધારણા છે. નયલતામાં દર્શાવેલ આવી ગાથાને શ્લોકોને ધરાવતા સ્વ-પરદર્શનના ગ્રંથોના નામની સામાન્ય યાદી નીચે મુજબ છે. ઠાણાંગ સૂત્ર અને સમવાયાંગ સૂત્ર (જુઓ ભાગ-૭, પૃ.૧૮૫૪) ભગવતીસૂત્ર, ઠાણાંગસૂત્ર, ઔપપાતિકસૂત્રમાં પણ અનેક પાઠો અક્ષરશઃ સરખા મળે છે. (જુઓ નયલતા પૃ.૧૨૩૪) નિશીથભાષ્ય, બૃહત્કલ્પભાષ્ય, તીર્થોદ્ગાલીપયન્ના (જુઓ ભાગ-૭, પૃ.૧૮૫૬, ૧૯૯૨) ઉત્તરાધ્યયન નિર્યુક્તિ અને આવશ્યનિર્યુક્તિ-ભાષ્ય (જુઓ ભાગ-૭, પૃ.૧૮૫૯) સંબોધસપ્તતિકા અને દર્શનશુદ્ધિપ્રકરણ (જુઓ ન લતા પૃ.૧૧૪૫) સંબોધપ્રકરણ અને દર્શનશુદ્ધિપ્રકરણ (નયલતા પૃ.૧૮૬૬) સંબોધપ્રકરણ અને ચૈત્યવંદનભાષ્ય... (જુઓ ન લતા પૃ.૧૯૧૧) મરણવિભક્તિપયજ્ઞા, મહાપ્રત્યાખ્યાનપયન્ના, આતુરપ્રત્યાખ્યાનપયન્ના (જુઓ પૃ.૧૮૬૬) સંબોધસપ્તતિકા, ઉપદેશપદ, સંબોધપ્રકરણ, પંચવસ્તુ, પંચાશક (જુઓ પૃ.૧૮૬૬) વયને વૈયાવચ્ચે..” ગાથા ઓઘનિર્યુક્તિ, પિંડનિર્યુક્તિ, પંચકલ્પભાષ્ય વગેરે આઠ ગ્રંથમાં મૂળમાં મળે છે. (જુઓ નયલતા પૃ.૧૯૨૭) “ગં અન્નાજી .' ગાથા મહાપ્રત્યાખ્યાનપયન્ના, સંસ્તારકપયન્ના, પંચકલ્પભાષ્ય વગેરે સાત ગ્રંથોમાં મૂળગાથા રૂપે આવે છે. (પૃ.૬૫૪) “ીત્યો વિહારો...” ગાથા ઓઘનિર્યુક્તિ, બૃહત્કલ્પભાષ્ય, વ્યવહારસૂત્રભાષ્ય વગેરે છ ગ્રંથોમાં મળે છે. (પૃ.૧૬૩). સમ્મણિ ૩ નક્કે ગાથા પાંચ ગ્રંથોમાં મૂળ ગાથારૂપે મળે છે. (જુઓ પૃ.૧૨૧૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy