SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ 62 • નયલતાકારની હૃદયોર્મિ द्वात्रिंशिका એકાંતનિયતિવાદના નિરાકરણ માટે સમ્મતિતર્ક, ઉપદેશપદ, શાસ્ત્રવાર્તા-સમુચ્ચય વગેરે ગ્રંથોનો ઉલ્લેખ ( ) માં ગાથા ક્રમાંક સાથે કરેલ છે. (જુઓ પૃ. ૧૭૬૫) · બૌદ્ધ, વૈદિક, જૈન વગેરે ધર્મમાં રહીને મોક્ષમાર્ગે આગળ વધતો અપુનર્બંધક જીવ પોતાના શાસ્ત્રના કયા-કયા વચનોને આધારે ઈન્દ્રિયવિજય, કષાયત્યાગ, દાન, તપ, સદાચાર, સમતા આદિને આરાધવા કટિબદ્ધ બને ? તેના વિપુલશાસ્ત્ર સંદર્ભો વાચકોને પૂર્વસેવાદ્વાત્રિંશિકા (ભાગ-૩, પૃ. ૮૩૫ થી ૮૮૮) વગેરેમાં નિહાળવા મળશે. એક જ પદાર્થ નયલતામાં જુદા-જુદા સ્થાને વિભિન્ન ગ્રન્થોના આધારે બતાવેલ છે તેવું જોવા મળશે. જેમ કે ગૌતમ-બુદ્ધની કરુણાભાવના (જુઓ પૃ.૨૮૮, ૧૨૨૪, ૧૬૧૦) વગેરે. આપણે ત્યાં પ્રાકૃત ગ્રંથોની ગાથાઓની છાયા સંસ્કૃત ગ્રંથોમાં ઘણીવાર જોવા મળે છે. તેવા સ્થળોનો વાચકવર્ગને પરિચય થાય તે માટે તેવી ગાથા/શ્લોકને નયલતામાં અવસરોચિત ઉદ્ધૃત કરેલ છે. જેમ કે ઉપદેશમાલા (ગા.૪૪૦) આવશ્યકનિર્યુક્તિ (ગા.૧૨૩૦) વગેરે ગ્રંથોમાંविणओ सासणे मूलो विणीओ संजओ भावे I વિળયાઓ વિમુવÆ ગો ધમો ો તો ।। આ ગાથા આવે છે. તેની સંસ્કૃતછાયારૂપે કુવલયમાળા (સંસ્કૃત) ગ્રંથમાં શ્રીરત્નપ્રભસૂરિજીએ विनयः शासने मूलं विनीतः संयतो भवेत् । વિનયાત્ વિપ્રમુત્તસ્ય તો ધર્મ: વ્રુતસ્તપઃ ? ।। (પૃ.૩૩) આમ જણાવેલ છે. આવી અનેક સંકલનાઓ વાચકવર્ગને નયલતામાં જોવા મળશે. (જુઓ પૃ.૧૯૬૧-૬૨ વગેરે) धम्मन्नू धम्मकत्ता य सया धम्मपरायणो 1 સત્તાનું ઘમ્મતત્વત્વવેતો મળ પુરુ ।। (દ.શુ. ૪/૪૨) આ દર્શનશુદ્ધિ પ્રકરણની ગાથાની છાયા જેવું કુમારપાળપ્રબંધમાં નીચે મુજબ મળે છે. धर्मज्ञो धर्मकर्ता च सदा धर्मपरायणः 1 सत्त्वेभ्यः सर्वशास्त्रार्थदेशको गुरुरुच्यते ।। (5.પ્ર.પૃ.૧૧) આ ઘટના નયલતામાં પૃ.૮૫૨ ઉપર જોવા મળશે. તે જ રીતે જૈનાગમોના અનેક શ્લોકો/બૌદ્ધદર્શનના ત્રિપિટક ગ્રંથોમાં પણ અક્ષરશઃ સામ્ય સાથે ઉપલબ્ધ થાય છે. જેમ કે દશવૈકાલિકસૂત્રમાં નયં ઘરે નથ વિષે નયં ગામે નયં સ' (૪૮) આવી ગાથા આવે છે. બૌદ્ધોના ઈતિવૃત્તક ગ્રંથમાં ‘તું ઘરે યતં ત્તિકે યતં છે તં સ્થે (/૧૨)' આવો પાઠ મળે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ‘મિહિલાÇન્દ્રમાળીણુ ન મે કન્નડ વિનં' (ઉત્ત. ૯/૧૪) આવી નમિરાજર્ષિની ઉક્તિનો પડઘો મહાભારતમાં વેદવ્યાસે જનકરાજાના શ્રીમુખેથી વ્યક્ત કરેલ છે કે ‘મિથિલામાં પ્રતીપ્તાયાં ન મે વિશ્વન વહ્યતે' (મ.મા. શાંતિપર્વ ૨૨૨/૧૭) તુલનાત્મક For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy