SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ • રાખ્યા વિદ્વાનમીમાંસા • २८१ अपरस्त्वाह राज्यादि महाऽधिकरणं ददत् । शिल्पादि दर्शयंश्चाहन्महत्त्वं कथमृच्छति ।।२०।। अपरस्त्विति । अपरस्तु वादी आह- 'राज्यादि महाधिकरणं = महापापकारणं ददत् स्वपुत्रादिभ्यः, शिल्पादि दर्शयंश्च लोकानां अर्हन कथं महत्त्वमृच्छति ।।२०।।। तन्नेत्थमेव प्रकृताधिकदोषनिवारणात् । शक्तौ सत्यामुपेक्षाया अयुक्तत्वान्महात्मनाम् ।।२१।। तदिति । यदुक्तमपरेण वादिना तन्न, इत्थमेव = राज्यप्रदानादिप्रकारेणैव प्रकृतात् = राज्य-प्रदानादिदोषादधिको राज्याऽप्रदानादिकृतमिथःकलहाऽतिरेकप्रसङ्गादिरूपो यो दोषस्तस्य भगवन्महत्त्वबाधकं संशयान्तरमपाकरोति- 'अपर' इति । अपरः = तत्त्वमार्गेऽविचक्षणो वादी तु आह = प्रश्नयति ‘राज्यादि = नरनायकत्व-कलत्रादिकं महापापकारणं = दुर्गत्यादिहेतुपापनिमित्तं स्वपुत्रादिभ्यो ददत् शिल्पादि च = शिल्प-कलादिकं चैव लोकानां दर्शयन् अर्हन् ऋषभादिः कथं = केन प्रकारेण महत्त्वं ऋच्छति = प्राप्नोति ? न च राज्यादिप्रदानस्य महाधिकरणत्वमसिद्धमिति शङ्कनीयम्, ‘राज्यादिप्रदानं महाधिकरणं, महारम्भ-महापरिग्रह-कुणिमाहार-पञ्चेन्द्रियवधादिहेतुत्वात्, अग्निशस्त्रादिदानवदि'त्येवं अष्टकवृत्तिकृदुक्तदिशोन्नेयम् ।।४/२०।। ग्रन्थकारः तन्निरस्यति- 'तन्नेति । स्पष्ट एव टीकार्थः । કહીને પોતાનું આયુષ્ય ટૂંકું છે – એમ જણાવે, જેથી દીક્ષા માટે સંમતિ મળે. તેમ છતાં રજા ન મળે તો અતિદુર્તમત્વાકારાથનાવાની' એવા યોગબિન્દુવ્યાખ્યાના વચનને લક્ષમાં રાખી સંમતિ વિના પણ દીક્ષા લેવી. પરંતુ માનવભવ એળે ન જવા દેવો. માબાપને આ રીતે છોડવાની પાછળ પણ આશય તો દીક્ષા લઈને માબાપને ધર્મમાર્ગે આગળ વધારવાનો જ છે. માટે આ ત્યાગ પણ ઉચિત જ છે. બાકી તો મા-બાપ-પુત્ર ત્રણેય અનાદિ-અનંત સંસારમાં ભટકતા જ રહે. આ બધી બાબતને મુમુક્ષુએ ગંભીરપણે વિચારવી. (૪/૧૯) જ રાજ્યાદિદાન મીમાંસા હા ગાથાર્થ :- અન્યવાદી એમ કહે છે કે “રાજ્ય વગેરે મહાઅધિકરણને આપતા અને શિલ્પ વગેરેને દેખાડતા અરિહંત ભગવાન કઈ રીતે મહત્ત્વને મેળવી શકે ?” ટીકાર્થ :- અરિહંત ભગવાન મહાન નથી- એવું સિદ્ધ કરવા અન્યવાદી એમ કહે છે કે “રાજ્ય વગેરે મહા પાપનું કારણ છે. શિલ્પ વગેરે સાવદ્ય છે. તેથી આવા રાજ્યાદિ પોતાના પુત્રોને આપનારા તથા લોકોને શિલ્પાદિ બતાવનાર અરિહંત ભગવંતમાં મહત્ત્વ કઈ રીતે આવી શકે ? આરંભ-સમારંભનું કારણ બીજાને આપે કે બતાવે તે તાત્ત્વિક રીતે મહાન કેવી રીતે બની શકે ?” (૪/૨૦) ગાથાર્થ :- ઉપરોક્ત વાત બરાબર નથી. કારણ કે એ રીતે જ પ્રસ્તુત કરતાં અધિક દોષનું નિવારણ થયું હતું. શક્તિ હોવા છતાં અધિક દોષની ઉપેક્ષા કરવી એ મહાપુરુષો માટે અનુચિત છે. (૪/૨૧) ટીકાર્થ :- અન્યવાદીએ જે વાત ૨૦ મા શ્લોકમાં જણાવેલ છે તે વાત બરાબર નથી. કારણ કે આ રીતે પુત્ર વગેરેને રાજ્યાદિ આપવા દ્વારા જ રાજ્યપ્રદાનાદિજન્ય દોષ કરતાં અધિક દોષનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy