SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ • नियमाऽग्रहे श्रीवीरस्यागारावस्थानासम्भवः • २७३ (= इष्टसंसिद्धेः) उचितप्रवृत्तिर्हि तदुपायोऽनुचितप्रवृत्तिश्च तद्विघ्न इति । तदिदमुक्तम् – 'पित्रुद्वेगनिरासाय महतां स्थितिसिद्धये । ફુદર્યસમૃદ્ધયર્થવસ્મૃતી નિનામે ' (ગષ્ટ- રપ/રૂ) ननु भगवतो नियतकालीनचारित्रमोहनीयकर्मविपाकोदयेनैव गृहाऽवस्थानमिति नाऽभिग्रहन्याय्यतेति चेत् ? न, सोपक्रमस्य तस्य पित्रुद्वेगनिरासाद्यवलम्बनकाऽभिग्रहग्रहणमन्तरा विरतिपरिणामविनाश्यत्वात्। उचितप्रवृत्तिः हि तदुपायः = मोक्षोपायः । तदुक्तं पञ्चाशके → उचियं खलु कायव्वं सव्वत्थ તથા ઘરે વૃદ્ધિમતી | રૂડું સિદ્ધી વિમા કશ્વિય રોડ઼ કા તિજ્ઞા ૯ (પગ્યા.૬/૮) તિા अभिग्रहाङ्गीकरणस्य न्याय्यत्वे अष्टकसंवादमाह 'पित्रुद्वेगे'ति भावितार्थ एवायं श्लोकः । 'ननु' इत्यादिग्रन्थस्त्वनुपदं (अष्टक.४/१७) अष्टकप्रकरणवृत्तिसंवाददर्शने भावितार्थ एव । तथापि 'विरतिपरिणामविनाश्यत्वात्' इत्यनन्तरं 'तथा च मातापित्रुद्वेगनिवारणमशक्यमेव स्यात्, नियमग्रहण एव गृहावस्थानसम्भवेन पित्रुद्वेगनिरासद्वारा निरुक्ताभिग्रहोपादानस्य न्याय्यतैवेति दृश्यम् । भगवतः पित्रुद्वेगनिराकरणाशयस्तु महावीरचरित्रे श्रीनेमिचन्द्रसूरिभिः → दुप्पडियाराणि दढं अम्मा-पियरो हवन्ति लोगम्मि । ता एएसिमधिई रक्खेयव्वा मएऽवस्सं ।। इय चिन्तियमभिगिण्हइ अभिग्गहं सत्तमम्मि मासम्मि । नाहं समणो होहं अम्मा-पियरम्मि जीवन्ते ।। વિષ્ણભૂત છે. મહાવીરસ્વામી ભગવંતે ગર્ભમાં લીધેલ અભિગ્રહ મોક્ષની પ્રાપ્તિમાં બાધક ન હતો પણ સાધક હતો. માટે જ તે ઉચિત પ્રવૃત્તિ સ્વરૂપ સિદ્ધ થાય છે. તેથી તે અભિગ્રહને યુક્તિસંગત જ માનવો વ્યાજબી છે. અષ્ટકજીમાં જણાવેલ છે કે – માતા-પિતાનો ઉદ્દેગ દૂર કરવા માટે તથા “હંમેશા માતા-પિતાનો ઉદ્દેગ દૂર કરવા દ્વારા શુભ કાર્યોમાં પ્રવૃત્તિ કરવી જોઈએ? આવા પ્રકારની મહાપુરુષોની મર્યાદા બતાવવા માટે અને ઈષ્ટ એવા મોક્ષની સિદ્ધિ માટે મહાવીર સ્વામીએ ગર્ભમાં આવો અભિગ્રહ લીધો હતો. એમ જિનાગમમાં સંભળાય છે. ૯ શંકા :- ભગવાન મહાવીર જેટલો સમય ગૃહવાસમાં રહ્યા તેટલો સમય ચારિત્રમોહનીય કર્મનો તેમને વિપાકોદય હતો. માટે ૩૦ વર્ષ સુધી ભગવંત ઘરવાસમાં રહ્યા તેનું કારણ તેમનો તેટલા સમય સુધીનો ચારિત્રમોહનીયકર્મનો વિપાકોદય છે. માટે માતા-પિતાને પુત્રવિયોગ થવાની કોઈ શક્યતા જ ન હતી કે જેને દૂર કરવા માટે ઉપરોક્ત અભિગ્રહ ભગવાને ગર્ભકાળ દરમ્યાન લેવો પડે. માટે એ નિયમ ન્યાયસંગત નથી, કારણ કે તેનાથી પ્રભુના માતા-પિતાનો શોક દૂર નથી થયો. પણ પ્રભુના તથાવિધ ચારિત્ર મોહનીય કર્મના વિપાકોદયથી જ માતા-પિતાનો શોક દૂર કરાયો છે. પ્રભુને તો તેવો અભિગ્રહ લેવાથી કર્મબંધ જ થાય ને ! તેથી એ અભિગ્રહ પ્રભુ માટે તો અનુચિત જ કહેવાય. સમાધાન:- ઉપરની વાત વ્યાજબી નથી. કારણ કે ભગવાન મહાવીરનું ચારિત્રમોહનીયકર્મ નિરુપક્રમ = નિકાચિત ન હતું. પણ સોપક્રમ = અનિકાચિત હતું. તેથી માતા-પિતાના ઉદ્વેગને દૂર કરવા નિમિત્તક ઉપરોક્ત અભિગ્રહ જો ન કરવામાં આવે તો ભગવંતના ઝળહળતા તીવ્ર વૈરાગ્યથી સંપ્રાપ્ત વિરતિપરિણામ દ્વારા એ કર્મ નાશ પામી શકે તેમ હતું. અને એવું થાય તો માતા-પિતાનો શોક દૂર કરી શકાય તેમ બની શકત નહિ. પરંતુ અભિગ્રહ લેવાથી જ એ શોક દૂર કરી શકાયો હતો. માટે એ અભિગ્રહ યુક્તિસંગત જ હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy