SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ २५८ • વરવરિવાવિવેવન” • द्वात्रिंशिका-४/१४ सङ्ख्यावदानदातृत्वेन च जिनस्य तद्विपर्ययान्न महत्त्वमिति, तच्चाऽयुक्तं, सङ्ख्यावत्त्वस्याऽन्यप्रयुक्तत्वादित्याशयेन समाधतेअत्रोच्यते न सङ्ख्यावदानमर्थाद्यभावतः । सूत्रे वरवरिकायाः श्रुतेः किं त्वयंभावतः ।।१४।। ___ अत्रोच्यते इति । अत्र = भगवद्दानस्य सङ्ख्यावत्त्वे उच्यते- न संख्यावहानमर्थाद्यभावतः, आदिनोदारत्वग्रहः । अत्रैव किं मानमित्यत आह- सूत्रे = आवश्यकनियुक्त्यादिरूपे वरवरिकायाः = 'वृणुत वरं, वृणुत वरमि'त्युद्घोषणारूपायाः श्रुतेः, तस्याश्चार्थाद्यभावविरोधात्, किन्त्वर्थ्यभावतः = अन्यादृशयाचकाऽभावात् । तदिदमुक्तं 'महादानं हि संख्यावदर्थ्यभावाज्जगद्गुरोः । સિદ્ધ વરરતિસ્તસ્ય: સૂત્રે વિધાનતઃ ||' (દા.૨૬/૬) રૂતિ ||૪| उत्तरपक्षयति- 'अत्रोच्यत' इति । आदिनोदारत्वग्रह इति । ततश्च भगवतः सङ्ख्यावद्दानं न बहुविभूतिमत्त्वौदार्ययोः विरहादित्यर्थः । हेतुमाह- आवश्यकनियुक्त्यादिरूपे → सिंघाडग-तिय-चउक्क-चच्चर-चउम्मुह-महापह-पहेसु । दारेसु पुरवराणं रत्थामुहमज्झयारेसु ।। वरवरिया घोसिज्जइ किमिच्छियं दिज्जए बहुविहीयं। सुर-असुर-देव-दाणव-नरिंदमहियाण निक्खमणे त्ति ।। - ૯ (ના.નિ.૨૨૮/ર૦૬) ફત્યાદ્રિના વરિયાઃ શ્રુતે / તથાØ = વરવરિછાયા દિ મધમાવविरोधात् = वैभवविरह-कार्पण्यादिना साकं विरोधात् । अष्टकसंवादमत्राह 'महादानमिति । स्पष्टेयं હારિજા I૪/૧૪ પાસે બાહ્ય વૈભવ ઘણો હતો તેમ જ ઉદારતા પણ પુષ્કળ હતી. માટે તે મહાન છે. જ્યારે વીતરાગ તીર્થકરે પરિમિત દાન આપ્યું. તેથી તેમનામાં તથાવિધ વૈભવ અને ઉદારતાનો અભાવ સિદ્ધ થવાના લીધે તેમને મહાન કહી ન શકાય.” પરંતુ આ વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે વીતરાગ જિનેશ્વર ભગવંતે પરિમિત દાન આપ્યું તેનું કારણ વૈભવનો અભાવ કે કૃપણતા નથી પણ અન્ય જ હકીકત તેમાં કારણભૂત છે. આ વાતને જણાવતા ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે – ગાથાર્થ :- હવે અહીં જવાબ કહેવાય છે. ધન વગેરેના અભાવને લીધે વીતરાગ તીર્થકરે પરિમિત દાન આપ્યું એમ નથી. કારણ કે આગમમાં “ઈચ્છિત માગો....' એમ સંભળાય છે. પરંતુ યાચકના અભાવને લીધે તીર્થકર ભગવંતે પરિમિત દાન આપેલ હતું. (૪/૧૪) ટીકાર્થ :- બૌદ્ધના પૂર્વપક્ષનો હવે જવાબ અપાય છે. તીર્થકર ભગવંતે પરિમિત દાન આપ્યું એનું કારણ એ નથી કે એમની પાસે વૈભવ ન હતો અથવા એમનામાં ઉદારતા ન હતી. આવું માનવાનું કારણ એ છે કે આવશ્યકનિયુક્તિ વગેરે ગ્રંથોમાં ઈચ્છિત માગો, વરદાન માગો” આવી ઘોષણા સંભળાય છે. (તીર્થકર ભગવંત દીક્ષા લેતા પૂર્વે સાંવત્સરિકદાન આપે ત્યારે રોજ આકાશમાં દેવતાઓ ઘોષણા કરે છે કે “ઈચ્છિત વરદાન માગો...!) જો તીર્થકર ભગવંત પાસે વૈભવ ઓછો હોય કે ઉદારતા ઓછી હોય તો આવી ઘોષણા કઈ રીતે કરવામાં આવે ? માટે એવું માનવું જોઈએ કે જિનેશ્વર ભગવંતે પરિમિત દાન આપ્યું, એનું કારણ એ હતું કે એ સમયે ત્યાં અપરિમિત માગણી કરે તેવા યાચક જ ન હતા. અષ્ટક પ્રકરણમાં જણાવેલ છે કે “જગદ્ગુરુ તીર્થકર ભગવંતનું મહાદાન તથાવિધ વાચકોનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy