SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ • संविग्नपाक्षिकमूलगुणविचारः द्वात्रिंशिका - ३/२२ शुद्धप्ररूपणैतेषां मूलमुत्तरसम्पदः । सुसाधुग्लानिभैषज्यप्रदानाभ्यर्चनादिकाः ।।२२।। शुद्धेति । एतेषां = संविग्नपाक्षिकाणां शुद्धप्ररूपणा एवं मूलं सर्वगुणानामाद्यमुत्पत्तिस्थानं, तदपेक्षयतनाया एव तेषां निर्जराहेतुत्वात् । तदुक्तं १७२ • ओसण्णोऽवि विहारे कम्मं सिढिलेति सुलभबोही य । चरण - करणविसुद्धं उववूहेंतो परूवेंतो ।। ← (વર્શનશુદ્ધિપ્ર૨૫-૧૬, + નિ.મા. ૪રૂ,૯૪રૂ૬) ફત્યુત્તમ્ । ત્યગ્વોન્માનિવારત્વેન तेऽपि निरुपचारं पूजनीयाः । तदुक्तं सम्यक्त्वप्रकरणे जइ वि सकम्मदोसा मणयं सीयंति चरण- करणेसु । सुद्धप्परूवगा तेण भावओ पूअणिज्जत्ति ।। एवं जिया आगमदिट्ठिदिट्ठ सुन्नायमग्गा सुहमग्गलग्गा । गयाणुगामीण जणाण मग्गे लग्गंति नो गड्डरियापवाहे । । ← (સ.પ્ર.૧૧,૧૦૦) ||રૂ/૨૧|| यद्बलेन संविग्नपाक्षिका मोक्षमार्गं लभन्ते तदाह 'शुद्धे 'ति । आचारवैकल्येऽपि शुद्धधर्मप्ररूपणान्नैषां द्वितीया बालता । तदुक्तं आचाराङ्गे नियट्टमाणा वेगे आयारगोयरसुद्धिमाइक्खंति ← (બાવા.૧/૬/૪/રૂ૭૩) કૃતિ । ન ચ → તારરોહમાળ-ઝડમ-ોતંત્રમાડ્વપ્નેમુ / સાયરેળ નયાાફ कुणइ जं साहुकरणिज्जं ।। ← ( उप. मा. ५२३) इति उपदेशमालावचनात् महाटवी - दुर्गरोध-विषममार्गचलन-दुर्भिक्ष-ग्लानत्वादिषु संविग्नपाक्षिकेन क्रियमाणाया यतनाया एव सर्वगुणोत्पत्तिकारणत्वं न तु शुद्धप्ररूपणाया इति वाच्यम्, तदपेक्षयतनाया एव = शुद्धधर्मप्ररूपणसापेक्षाया एव यतनायाः तेषां संविग्नपाक्षिकाणां निर्जराहेतुत्वात् = कर्मक्षयकारणत्वात् । = = વિશેષાર્થ :- શિથિલાચારીઓ અને અભિમાની સ્વચ્છંદી સાધુઓ મોહનીય કર્મના ઉદયથી માર્ગભ્રષ્ટ થાય છે. જ્યારે સંવિગ્નપાક્ષિક વીર્યાન્તરાય કર્મના ઉદયના લીધે, અશક્તિના લીધે ચારિત્રાચાર પાળવામાં સીદાય છે. સંવિગ્નપાક્ષિકના હૃદયમાં શુદ્ધ મોક્ષમાર્ગનો, સુવિહિત આચારનો પ્રેમ હોવાથી જ તેઓ સંવિગ્ન ભાવસાધુઓ પ્રત્યે બહુમાન રાખે છે, શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરે છે. આથી જ તેઓ ભવિષ્યમાં શુદ્ધ મોક્ષમાર્ગને મેળવવાની યોગ્યતા ધરાવે છે. ઉપદેશમાલામાં ધર્મદાસગણી ફરમાવે છે કે → ‘ઘણી વાર સમજાવવા છતાં પણ સાધુવેશના ગાઢ અનુરાગથી વેશ ન છોડે તો તેવા સાધુઓને ગીતાર્થ સમજાવે કે તું સંવિગ્નપાક્ષિકપણું પાળ. જેથી ભાવચારિત્રનો પક્ષપાત મજબૂત બનવા દ્વારા ચારિત્રપાલનના અંતરાય દૂર થશે અને ભવિષ્યમાં તું મોક્ષમાર્ગને ચારિત્રમાર્ગને પામી શકીશ.' આનાથી એ ફલિત થાય છે કે સંવિગ્ન સાધુ બનવું એ ઉત્તમ વિકલ્પ છે. દીક્ષા લીધા પછી સંવિગ્નસાધુ બની ન શકાય તો કમસે કમ સંવિગ્નપાક્ષિક બની જ રહેવું. આ મધ્યમમાર્ગ છે. પરંતુ મોહપરસ્ત બનીને શિથિલાચારી કે સ્વેચ્છાચારી બનવું તે તો કનિષ્ટ-અધમ ભૂમિકા છે. (૩/૨૧) જેના બળથી સંવિગ્નપાક્ષિકો ભવિષ્યકાળમાં મોક્ષમાર્ગ મેળવે છે તેને બતાવતાં ગ્રન્થકારશ્રી કહે છે કે → ગાથાર્થ :- શુદ્ધપ્રરૂપણા એ સંવિગ્નપાક્ષિકનો મૂલ ગુણ છે. તથા સુસાધુઓની માંદગી દૂર કરે તેવા ઔષધનું દાન, સુસાધુની પૂજા વગેરે તેનો ઉત્તર ગુણ છે. (૩/૨૨) ટીકાર્થ :- શુદ્ધપ્રરૂપણા જ સંવિગ્નપાક્ષિક સાધુઓની મુખ્ય મૂડી છે. કેમ કે તેમાંથી જ સર્વ ગુણો ઉત્પન્ન થાય છે. આ શુદ્ધ મોક્ષમાર્ગપ્રરૂપણાને સાપેક્ષ એવી જ યતના = જયણા સંવિગ્નપાક્ષિક સાધુઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy