SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ १३४ વિશ્રામ સ્થાન • द्वात्रिंशिका-२ હ ૨. દેશના બત્રીસીનો સ્વાધ્યાય છે (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. યથાસ્થાને દેશના આપવાનું ફળ શું ? ૨. યથાસ્થાને દેશના ન આપવામાં થતું નુકશાન જણાવો. ૩. શ્રોતાની ભૂમિકાને અનુસરીને ઉપદેશ આપવો - એવું સૂચન કરનાર વાક્ય જણાવો. ૪. બાલજીવનું લક્ષણ જણાવો. ૫. શાસ્ત્રતત્ત્વનું સ્વરૂપ જણાવો. ૬. શ્રુતજ્ઞાન કોના જેવું છે ? ૭. મતાગ્રહ ક્યા જ્ઞાનમાં ન થાય ? ૮. ધર્મનું રહસ્ય જણાવો. (બી) નીચે યોગ્ય જોડાણ કરો મધ્યમ સિદ્ધાંતતત્ત્વદર્શી ૨. મહાવાક્યર્થ સંયમ ૩. ચિંતામય શુદ્ધ આચારદર્શી ૪. પંડિત યથાશ્રુતાર્થમાત્રગ્રાહી ૫. લજ્જા સ્યાદ્વાદસંગત ૬. પદાર્થ શુદ્ધચ્છ ૭. મધ્યપ્રદેશના તેજબિંદુ ૮. પાર્થસ્થભાવિત અષ્ટપ્રવચનમાતા (સી) ખાલી જગ્યા પૂરો. ૧. .......... પ્રધાન હોય તેવી જ ધર્મદેશના બાળજીવને આપવી. (બાહ્યક્રિયા, સદાચાર, ધર્મરહસ્ય) ૨. ધ્યાનનું પરમફળ ......... છે. (સ્વર્ગ, આરાધના, સમરસાપત્તિ) ૩. જિનાજ્ઞાનો આદર નિશ્ચયનયથી ......... માં હોય. (અપુનબંધક, માર્ગપતિત, સમ્યગ્દષ્ટિ) ૪. સ્યાદ્વાદદેશનાને જ ......... દેશના કહેવાય. (પ્રમાણદેશના, નયદેશના) ૫. નૈમિત્તિક ઉપવાસ કરતાં .......... બળવાન છે. (નિત્ય એકાસણું, આયંબિલ, છઠ્ઠ) ૬. બાલજીવ .......... થી શૂન્ય હોય છે. (વિવેક, આદર, વંદન) ૭. મધ્યમવયમાં ......... શ્રવણ કરે. (સૂત્ર, અર્થ, ઉભય) ૮. બાલદેશનામાં ......... મુખ્ય છે. (સૂક્ષ્મનિશ્ચયનય, સૂક્ષ્મવ્યવહાર, સ્થૂલવ્યવહારનય) છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy