SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ • दुर्नयप्रतिक्षेपस्य नयान्तरप्राधान्यग्राहकत्वविचारः . द्वात्रिंशिका-२/३० दुर्नयाभिनिवेशे तु तं दृढं दूषयेदपि । दुष्टांशच्छेदतो नाछी दूषयेद्विषकण्टकः ॥३०॥ दुर्नयेति । परस्य कुदेशनया दुर्नयाभिनिवेशे तु एकान्तग्रहरूपे ज्ञाते तं = दुर्नयं दृढं दूषयेदपि, यतो दुष्टांशस्य छेदतो (=दृष्टांशच्छेदतो) विषकण्टकोऽघ्री न दूषयेद् । एवमिहापि दुर्नयलवच्छेदे द्वावपि नयौ सुस्थिताववतिष्ठेते इति । इहापि = श्रोतुर्दुर्नयाभिनिवेशेऽपि दुर्नयलवच्छेदे = दुर्नयांशदूषणे पादद्वयसमौ द्वौ अपि नयौ = निश्चय-व्यवहारनयौ द्रव्यार्थिक-पर्यायार्थिकनयौ उत्सर्गापवादनयौ वा सुस्थिती अवतिष्ठते । सर्वसाधारणमपि स्याद्वादमवलम्ब्य सर्वेणापि नैगमादिनयेनाऽभिनिविष्टनयान्तरखण्डनस्य शास्त्रार्थत्वात्, सर्वथा स्वविषयाऽस्पर्शिनयाऽऽलम्बनच्छलेन तु तन्न तथेति (न्या.खं.खा.भाग-२ पृ.४१५) व्यक्तं न्यायઘgવા | ग्रन्थकृदत्रोदाहरणमाह- दुष्टांशस्य छेदत इति । → यथा कस्यचित्पुंसः कण्टकविद्धयोः पादयोर्निष्कलङ्कस्वरूपाऽवाप्तये साधनान्तराभावे विषकण्टकेन कण्टकाऽऽकर्षणेऽपि पादच्छेदकारित्वाभावात् स न पादाऽर्तिकारकः तथा स्याद्वादप्रमाणसम्राटपदस्थानीयर्जुसूत्रनयस्यैकान्तत्वावगाहित्वलक्षणदुष्टांशे લાભકારી છે અને હરણની પાછળ દોડવું તે શિકારી માટે લાભકારી છે. હરણ = સાધુ. શિકારી = ગૃહસ્થ. તેથી ગમે તેમ કરીને દોષિત કે નિર્દોષ ગોચરી વહોરાવવા પ્રયત્ન કરવો તે ગૃહસ્થ માટે લાભકારી છે અને દોષથી દૂર ભાગવું તે સાધુ માટે લાભકારી છે. આ રીતે લુબ્ધકર્દષ્ટાન્ત દ્વારા પાસસ્થાઓ ગૃહસ્થને નિષ્કારણ દોષિત ગોચરી વહોરાવવા માટે તૈયાર કરે છે. “સાધુને ખપે તેવી નિર્દોષ ગોચરી છે' આવું બોલીને સાધુને દોષિત ભોજન-પાણી વહોરાવવામાં પણ ગૃહસ્થને તો લાભ જ છે – આ રીતે પાસસ્થાઓએ ગૃહસ્થને સમજાવેલ હોય ત્યારે તેવા ગૃહસ્થોને “અપવાદમાર્ગે સાધુને દોષિત ગોચરી વહોરાવવામાં ગૃહસ્થને લાભ છે” એવું જો ધર્મોપદેશક કહે તો તે ગૃહસ્થો ઉન્માર્ગે આગળ વધે. તેવું ન બને અને માર્ગનો વાસ્તવિક બોધ થાય તે માટે વિષમ દ્રવ્ય, ક્ષેત્ર વગેરે આપવાદિક પરિસ્થિતિને બતાવ્યા વિના નિર્દોષ ગોચરી વહોરાવવાની વિધિ બતાવવી જોઈએ. આ “અજ્ઞાતનયકથન' જાણવું. આમ પ્રથમ યથારુચિશ્રવણ અને પછી અજ્ઞાતનયકથન આ બે વાત જે ૨૮ મી ગાથામાં જણાવેલ તેનું આ ગાથામાં ગ્રન્થકારશ્રીએ દષ્ટાન્ત જણાવીને સ્પષ્ટીકરણ કરેલ છે. (૨/૨૯). હ દુર્ણયદાગ્રહનું ખંડન પણ ર્તવ્ય છે ગાથાર્થ - શ્રોતાને દુર્નયનો હઠાગ્રહ હોય તો તેનું દૃઢ રીતે ખંડન પણ કરવું. કારણ કે બન્ને પગ ઝેરી કાંટો લાગવાથી દૂષિત થયા હોય ત્યારે તે દૂષિત ભાગને ઝેરી કાંટાથી કાઢવામાં આવે તો તેનાથી પગ દૂષિત નથી થતો. (૨/૩૦) ટીકાર્થ - શ્રોતાને કુદેશનાથી દુર્નયનો કદાગ્રહ થયો હોય તેવું વક્તા જાણે તો દુર્નયનું દઢ રીતે ખંડન પણ કરે. કારણ કે જેમ દુષ્ટ ઝેરી કાંટાને અન્ય ઝેરી કાંટાથી છેદવામાં (=કાઢવામાં) આવે તો તે ઝરી કાંટો બન્ને પગને દૂષિત કરતો નથી. તેમ પ્રસ્તુતમાં પણ દુર્નયનો જે થોડો ખરાબ અંશ છે. તેનું ખંડન કરવામાં પ્રમાણ ભાંગી નથી પડતું પણ પ્રમાણઘટક બન્ને નયો સારી રીતે પોતાના વિષયનું અબાધિતપણું વાસ્તવિકપણું ટકાવી રાખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy