SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ १२४ • નવપ્રવૃત્તેિરાપવારિતા द्वात्रिंशिका-२/२७ प्रमाणदेशनैवेयं ततो योग्यतया मता । द्रव्यतः सापि 'नो मानं वैपरीत्यं यया भवेत् ॥२७॥ तरस्वरूपं श्रोतारं वा प्रतीत्य = आश्रित्य ज्ञकः स्याद्वादवित् प्रज्ञापयेत् = आचक्षीत अन्यतरत् पर्याय द्रव्यं वा-अभ्युपेतपर्यायाय द्रव्यमेव, अङ्गीकृतद्रव्याय च पर्यायमेव कथयेत् । किमित्येकमेव कथयेत्? परिकर्मनिमित्तं = बुद्धिसंस्कारार्थम् । परिकर्मितमतये दर्शयिष्यत्यसौ स्याद्वादाभिज्ञः विशेषमपि द्रव्यपर्याययोः परस्पराविनिर्भागरूपमेकांशविषयविज्ञानस्यान्यथा विपर्ययरूपताप्रसक्तिः स्यात्, तदितराभावे &ષયસ્થાપ્યમાવત્િ ૯ (સં.ત. ૧/૧૪ વૃત્તિ) રૂત્તિ | વતિ વાયમેવ પ્રથાર નયસાર હિ देशना - (भा.३ पृ.७३५) इति योगलक्षणद्वात्रिंशिकायाम् । उत्सर्गतो हि पारमेश्वरप्रवचनपरिणतबुद्धीनां स्याद्वादाभिधानमेवोचितं, परिपूर्णवस्तुप्रतिपादकत्वात् । तद्व्युत्पत्त्यर्थितया तु शिष्याणामंशग्राहिषु नयवादेषु अपवादतः प्रवृत्तिरुचितैव, ‘अशुद्धे वर्त्मनि स्थित्वा ततः शुद्धं समीहते' इत्यादिन्यायादिति (त.सू.१/३५ यशो.पृ.३९५) व्यक्तमुक्तं प्रकृतग्रन्थकारैरेव तत्त्वार्थसूत्रटीकायाम् । तदुक्तं सम्मतितकें → सीसमईविप्फारणमेत्तत्थोऽयं कओ समुल्लावो । इहरा कहामुहं चेव णत्थि एवं ससमयम्मि ।। (સં.ત. રૂ/ર૧) તિ પાર/રદા. ननु श्रोतृबुद्धिपरिकर्मणोद्देशेनैकनयदेशनाया इत्थं कर्तव्यत्वसमर्थनेऽपि तस्याः प्रमाणदेशनात्वं तु नैव स्यात्; स्याद्वाददेशनाया एव प्रमाणदेशनात्वेनाभिधानात् । वैद्यप्रदत्तमपि विषं विषमेवोच्यते न ધર્મદિશના અંગેના રહસ્યો હ વિશેષાર્થ:- મગના પાણી કરતાં ગુંદરપાક ખાવાથી તાકાત વધુ મળે- આ હકીક્ત સત્ય છે, પ્રસિદ્ધ છે. પરંતુ જેને રોટલી પણ પચતી ન હોય તેને જો ગુંદરપાક ખવડાવવામાં આવે તો જેટલી શક્તિ હોય તે પણ ખતમ થાય, માંદા પડે. અત્યન્ત મંદ પાચનશક્તિવાળાને તો સૌપ્રથમ મગનું પાણી જ અપાય. તેના માધ્યમથી હોજરી મજબૂત બનતાં ક્રમશઃ રોટલી, રોટલા, દૂધ, મીઠાઈ, ગુંદરપાક કાળક્રમે અપાય. આવું કરવામાં આવે તો જ તેનું શારીરિક હિત સચવાય. માટે “મગના પાણી કરતાં ગુંદરપાક ખાવાથી વધારે તાકાત મળે' આ વાત અધૂરી છે, અર્ધસત્ય છે. પૂર્ણ સત્ય તો એ છે કે “ગુંદરપાક પચે તો મગપાણી કરતાં ગુંદરપાક ખાવાથી વધુ તાકાત મળે.’ તેમ “નાદેશના કરતાં પ્રમાણદેશના સાંભળવાથી પ્રબળ લાભ થાય છે.” આ વાત સાચી. પરંતુ વિવેકશૂન્ય હોવાથી બાળ જીવમાં પ્રમાણદેશના સમજવાની ક્ષમતા હોતી નથી. તેથી તે બાલ શ્રોતા સમજણ અને આચરણની અપેક્ષાએ જે ભૂમિકાએ રહેલ હોય ત્યાંથી આગળ વધીને કાલાંતરે પ્રમાણદેશનાને સમજવાની, સ્વીકારવાની અને જીવનમાં ઉતારી તે મુજબ જાતને સુધારવાની અને ઘડવાની ભૂમિકા તૈયાર થાય તે લક્ષમાં રાખીને ધર્મદેશના આપવી તે ધર્મદશકનું કર્તવ્ય છે. આવું કરવા માટે બાળ જીવને પ્રારંભમાં માત્ર વ્યવહારપ્રધાન ઉપદેશ આપવામાં વક્તાને મિથ્યાત્વ લાગવાનો પ્રશ્ન જ નથી રહેતો. કારણ કે ધર્મદેશકનો આશય એકાંતવાદનું સ્થાપન કરવાનો કે અન્ય નયનું ખંડન કરવાનો નથી. પરંતુ સ્યાદ્વાદદેશના સમજવા માટે બાલ વગેરે શ્રોતાની બુદ્ધિને વિકસિત કરવાનો અને અવસરે અનુપદિષ્ટ નયનું તથા સ્યાદ્વાદનું સમર્થન કરવાનો વક્તાનો આશય છે. (૨/૨૬) ગાથાર્થ - માટે યોગ્યતાની અપેક્ષાએ તે પ્રમાણદેશના જ મનાયેલી છે. દ્રવ્યથી તે પ્રમાણદેશના પણ પ્રમાણ નથી કે જેનાથી વિપર્યાસ ઊભો થાય. (૨/૨૭) ૨. હસ્તાર્શે ‘મા' તિ : / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy