SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ११६ • વાત-મધ્યમવેશનીસ્વાન્ટેશ: • द्वात्रिंशिका-२/२२ विकृतित्यागः, एकसिक्थादिपारणकं, अनियतविहारकल्पः, नित्यं कायोत्सर्गश्चेत्यादिकं ग्राह्यम्।।२१।। मध्यमस्य पुनर्वाच्यं वृत्तं यत्साधुसङ्गतम् । सम्यगीर्यासमित्यादि त्रिकोटीशुद्धभोजनम् ।।२२।। मध्यमस्येति । आदिनाऽन्यप्रवचनमातृग्रहः । तिस्रः कोटयो रागद्वेषमोहरूपाः कृतकारितानुमतिभेदेन दिति शेषः । तदुक्तं तैः षोडशके→ “सम्यग्लोचविधानं ह्यनुपानत्कत्वमथ धरा शय्या । प्रहरद्वयं रजन्याः स्वापः शीतोष्णसहनञ्च ।। षष्ठाष्टमादिरूपं चित्रं बाह्यं तपो महाकष्टम् । अल्पोपकरणसन्धारणञ्च तच्छुद्धता चैव ।। गुर्वी पिण्डविशुद्धिश्चित्रा द्रव्याद्यभिग्रहाश्चैव । विकृतीनां सन्त्यागस्तथैकसिक्थादिपारणकम् ।। अनियतविहारकल्पः कायोत्सर्गादिकरणमनिशञ्च । इत्यादि बाह्यमुच्चैः कथनीयं भवति बालस्य ।।" ૯ (પી.ર/રૂ-૪-૬) રૂત્તિ | वह्निदशोपाङ्गे → मुंडभावे, अण्हाणए, जाव अदंतवणए, अच्छत्तए, अणोवाहणाए, फलहसेज्जा, कट्ठसेज्जा, केसलोए, बंभचेरवासे, परघरपवेसे, पिंडवाउलद्धाऽवलद्धे, उच्चावया य गाम-कंटया अहियासिज्जति ૯ (વ..પૃ.૪૧) રૂત્યવિવેઇ વ: સાધ્વીવારી ત: સોડવદ વાનસ્ય વીધ્ય: ર/રા मध्यमबुद्धेर्देशनाविधिमाह 'मध्यमस्येति । आदिना अन्यप्रवचनमातृग्रहः = भाषासमित्यादिपरिग्रहः । આધાકર્માદિદોષના ત્યાગવાની જોરદાર પિંડવિશુદ્ધિ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સંબંધી અનેક પ્રકારના અભિગ્રહો, ઉપવાસના પારણે અનાજનો એક દાણો વાપરવાનો એકસિકથપારણક વગેરે તપ, એક જગ્યાએ કાયમ રહેવાના બદલે અનિયતવિહાર = નવકલ્પ પદ્ધતિથી અપ્રતિબદ્ધ વિહાર, કાયમ કાઉસગ્ન કરવાનો...' ઈત્યાદિ લઈ લેવું. અર્થાત્ આ બધી બાબતનો ઉપદેશ બાલ જીવને આપવો અને તેની હાજરીમાં તેનું અવશ્ય પાલન કરવું. (ર/૨૧) વિશેષાર્થ :- બાલ શ્રોતા કદાચ “કયો ધર્મ શ્રેષ્ઠ છે ?” એવી જિજ્ઞાસા ધરાવતો હોય, અથવા બીજા ધર્મ કરતાં જૈન સાધુધર્મ ઉત્કૃષ્ટ છે કે હીન ?' આવી પરીક્ષા કરવા માગતો હોય અથવા જૈન સાધુધર્મ વિશે જાણકારી મેળવવા ઈચ્છતો હોય તો પ્રસ્તુત ઉપરોક્ત વક્તવ્ય સાંભળીને ઉત્કૃષ્ટ ધર્મ કે સાચા ધર્મ તરીકે તે બાલશ્રોતા યોગ્યતા મુજબ જૈન સાધુધર્મને અહોભાવથી હૃદયમાં સ્વીકારશે. તેના દિલમાં જૈનધર્મ વસી જશે. આ રીતે બીજાધાન થતાં તે મોક્ષમાર્ગે આગળ વધશે. તેમ જ સાધ્વાચાર પાળવાની શક્તિ અને સંયોગ મળે તો ભવિષ્યમાં તે જ ભવમાં તે જૈન દીક્ષા ગ્રહણ કરે- એવું પણ સંભવિત છે. માયાવી ન હોય, સાધ્વાચાર પાળવા સમર્થ હોય, ગુરુ સમર્પિત હોય, દીક્ષા લેવાનીપાળવાની દઢ ભાવના ધરાવતો હોય તો તેવા બાલજીવને દીક્ષા પણ આપી શકાય છે. આવું અધ્યાત્મસાર ગ્રંથના બીજા અધિકારમાં જણાવેલ છે. આ રીતે બાલજીવ પણ મોક્ષ-માર્ગે આગળ વધશે. (૨/૨૧) હ મધ્યમબુદ્ધિયોગ્ય દેશના ૪ મધ્યમબુદ્ધિને આપવાની દેશના ગ્રન્થકારશ્રી જણાવે છે. ગાથાર્થ :- મધ્યમબુદ્ધિને ઈર્યાસમિતિ આદિથી યુક્ત ત્રિકોટિશુદ્ધ ભોજનવાળું સાધુસંબંધી સવૃત્ત સારી રીતે જણાવવું. (૨/૨૨) ટીકાર્ય :- ગાથામાં રહેલ “આદિ' શબ્દથી ભાષાસમિતિ વગેરે અન્ય પ્રવચનમાતાનું ગ્રહણ કરવું. ૨. હસ્તાકર્ષે ‘સિT' ત્યઃ પઠ. I ૨. દત્તાતણે ‘મિત તિ વ: | For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy