SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ११४ आगमप्रमाणविचारः • द्वात्रिंशिका -२/१९ तस्माद् भावनया भाव्यं शास्त्रतत्त्वं विनाऽपरम् । परलोकविधौ मानं बलवन्नात्र दृश्यते ।।१९।। તસ્માવિત્તિ । પરલોવિઘો = ધર્મક્રિયાયાં માનં = પ્રમાાં વનવવું = અન્યાનુપનીવિશ્ स्फुटार्थः कथं धर्मव्याघातो ज्ञेय इत्याह, सम्यक् अविपरीतम्, माध्यस्थ्यं अनाग्रहत्वं, आलम्ब्य आगमापेक्षया, न तु तदनपेक्षया (अष्टक आश्रित्य तदपि न स्वरुच्या किन्तु श्रुतधर्मव्यपेक्षया વૈં. ૧૧/૮) ૯ કૃતિ પ્રોત્તમ્ ।।૨/૧૮।। = = = = बलवद् = अन्यानुपजीवि = चाक्षुषप्रत्यक्षादिप्रमाणान्तरसंवादानवलम्बिप्रामाण्यकं, स्वतन्त्रप्रमाणमिति यावत् । इदञ्च सर्वज्ञोक्तमेवावगन्तव्यम् । तदुक्तं षोडशके परलोकविधौ मानं वचनं तदतीन्द्रियार्थदृग्व्यक्तम् ← (षो. १/१२ ) इति पूर्वोक्तं (पृ.९३) अत्राऽनुसन्धेयम् । अतः भावनाज्ञानेनाऽऽगमतत्त्वे जम्हा न धम्ममग्गे मोत्तूणं आगमं इह पमाणं । (पं.व. १७०७ ) इति । दर्शनशुद्धिप्रकरणे अपि । विज्जइ छउमत्थाणं तम्हा तत्थेह जइयव्वं ।। यतितव्यमासन्नभव्यैः । तदुक्तं पञ्चवस्तुके अपि विज्जइ छउमत्थाणं तम्हा एत्थेव जइयव्वं ।। ← → जम्हा न मुक्खमग्गे मुत्तूणं आगमं इह पमाणं ← (૬.શુ.૧૦) વૃત્તિ વિતમ્ ।।૨/૧૬|| વિશેષાર્થ :- ઉપરોક્ત અષ્ટકપ્રકરણના શ્લોકનો ભાવ એ છે કે સાધુ માટે શાસ્ત્રનિષિદ્ધ આધાકર્મદોષગ્રસ્ત દ્રવ્ય એ વિરુદ્ધદ્રવ્ય કહેવાય. ગૃહસ્થ માટે માંસ-મદીરા વગેરે વિરુદ્ધદ્રવ્ય કહેવાય. શાસ્રનિષિદ્ધ પાત્ર એ વિરુદ્ધપાત્ર કહેવાય. જેમ કે ગુરુબુદ્ધિથી મિથ્યાત્વીને દાન કરવામાં આવે તો જૈન માટે તે પાત્ર વિરુદ્ધપાત્ર કહેવાય. વિરુદ્ધદ્રવ્યનું દાન કે વિરુદ્ધપાત્રને અપાતું દાન એ વિરુદ્ધદાન કહેવાય. શાસ્રનિષિદ્ધ હોવાના કારણે હીન એવા હેય દ્રવ્યને કે કુપાત્રને ઉત્તમ તરીકે જોવાની દૃષ્ટિ એ હીનોત્તમતિ કહેવાય. ભાવનાજ્ઞાન વગરનો માણસ હરણ વગેરેનો શિકાર કરી ભૂખ્યાને માંસ આપે, વગર કારણે સાધુને દોષિત ગોચરી જાણી-બુઝીને વહોરાવે, બાવા, સંન્યાસી વગેરેને ગુરુબુદ્ધિથી દાન આપે... આ બધું વિરુદ્ધદાન કહેવાય. તેનાથી ધર્મનો વ્યાઘાત જ થાય છે. આ જ રીતે દીક્ષાર્થીના જે ગુણો શાસ્ત્રમાં બતાવેલ છે તેનાથી રહિત જીવને ‘દીક્ષા પાળશે ત્યાં સુધી ૧૪ રાજલોકના તમામ જીવોને અભયદાન તો મળશે' એવી સ્થૂલ ધર્મબુદ્ધિથી દીક્ષા આપવામાં પણ ધર્મવ્યાઘાત થાય છે. નપુંસક, વિષયાસક્ત, અતિક્રોધી, શાસનદ્વેષી, ગુરુદ્રોહી વગેરે અત્યન્ત અયોગ્ય જીવોને દીક્ષા આપવામાં શાસનહીલના, લઘુતા, ભવભ્રમણવર્ધન વગેરે દોષો રહેલા છે. ભાવનાજ્ઞાનવાળો આ રીતે દીક્ષા ન આપે અને જે આપે તેને પણ લાભના બદલે નુકશાન જ થાય છે. આમ ભાવનાજ્ઞાન વગરના જીવોની સ્થૂળ ધર્મબુદ્ધિ, ધર્મપ્રવૃત્તિ વગેરે ધર્મવ્યાઘાત કરે છે - એવું અષ્ટકપ્રકરણ દ્વારા પણ સિદ્ધ થાય છે. (૨/૧૮) આમ ભાવનાજ્ઞાન જ સર્વ ધર્મક્રિયાનો પ્રાણ છે- આવો ઉપસંહાર કરતા ગ્રન્થકારશ્રી જણાવે છે કે → ગાથાર્થ :- માટે શાસ્રતત્ત્વને ભાવનાજ્ઞાનથી વાગોળવું. પરલોક સંબંધી ધર્મક્રિયામાં ભાવનાજ્ઞાનથી ભાવિત શાસ્રતત્ત્વ વિના અન્ય કોઈ બળવાન પ્રમાણ દેખાતું નથી. (૨/૧૯) ટીકાર્થ :- પરલોકને સુધારનારી ધર્મક્રિયાની તાત્ત્વિક ઓળખ માટે બીજા કોઈ પ્રમાણનો આશ્રય લીધા વિના જ સ્પષ્ટ નિર્ણય આપે તેવું કોઈ પ્રમાણ હોય તો તે છે એકમાત્ર ભાવનાજ્ઞાનભાવિત એવું સર્વજ્ઞોક્ત શાસ્રતત્ત્વ. (૨/૧૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy