SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ धर्मप्रवृत्तौ धर्मव्याघातविचारः द्वात्रिंशिका-२/१७ = विनैतन्नूनमज्ञेषु धर्मधीरपि न श्रिये । गृहीतग्लानभैषज्यप्रदानाभिग्रहेष्विव ।।१७।। विनेति । *एतद् = भावनाज्ञानं विना नूनं निश्चितं धर्मधीरपि = धर्मबुद्धिरपि न श्रिये = चारित्रलक्ष्म्यै प्रभवति । गृहीतो 'ग्लानभैषज्यप्रदानस्याभिग्रहो 'ग्लानाय मया भैषज्यं दातव्यमित्येवंरूपो કૈસ્તેવુ (=વૃહીત-જ્ઞાનમેષખ્યપ્રવાનાભિપ્રદેવુ) વ અજ્ઞેયુ = પૂર્વાપરાનુસન્માનવિજ્ઞેષુ || भावनाज्ञानं विना धर्मबुद्धिरपि न चारित्रलक्ष्म्यै प्रभवति । तदुक्तं अष्टकप्रकरणे सूक्ष्मबुद्ध्या सदा ज्ञेयो धर्मो धर्मार्थिभिर्नरैः । अन्यथा धर्मबुद्ध्यैव तद्विघातः प्रसज्यते ।। ← (अ.प्र. २१/२) કૃતિ પ્રાળુ(દ્વા.દા.૨/૬ પૃ.૧૩)બત્રાનુક્ષ્મર્તવ્યમ્। તે → ધમ્મૂ યો વાધતે ધર્મ: ધર્મ સહિ વસ્તુત: વિરોધી તુ યો ધર્મ: સ ધર્મો મુનિપુવા: !!! ૮ (સં..૨/૨૭) કૃતિ સંન્યાસીતાવવનમષ્યનુયોખ્યમ્। तदुक्तं उपदेशमालायामपि अप्पागमो किलिस्सइ जइवि करेइ अइदुक्करं तु तवं । सुंदरबुद्धीइ જ્ય વયં પિ ન સુંવર હો। ૯ (૩૫.મા.૪૧૪) કૃતિ વૃષ્ટાન્તત્તરત્ર સ્વીમવિવ્યતિ।।૨/૧૭|| જીવ બહાર જ નીકળી ન શકે. ११० • જ્યારે શ્રુત-ચિંતાજ્ઞાનની સીમાને ઓળંગી ભાવનાજ્ઞાનને પામેલા શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે ઉપદેશપદમાં આ બાબતમાં એવો નિર્ણય જણાવ્યો કે ‘નિત્ય એકાસણાનો ત્યાગ કરીને કરવામાં આવતો ઉપવાસ પણ પ્રાયઃ સારો નથી. કારણ કે એકાસણું એ નિત્યકર્તવ્ય છે, જ્યારે ઉપવાસ નૈમિત્તિક કર્તવ્ય છે.’ મતલબ કે પર્વતિથિ વગેરે શાસ્ત્રોક્ત કારણ વિના ઉપવાસ કરવામાં આવે, એકાસણું છોડવામાં આવે તો પુષ્કળ નિર્જરા કરાવનાર સ્વાધ્યાય, વૈયાવચ્ચ, વિહાર વગેરે સાધ્વાચાર સીદાવાની આપત્તિ આવે. માટે નૈમિત્તિક ઉપવાસ કરતાં નિત્ય એકાસણું બળવાન છે. કેવલ શ્રુતજ્ઞાનથી શાસ્ત્રનો આવો ભાવાર્થ ખ્યાલમાં આવતો નથી. ભાવનાજ્ઞાન તમામ વિરોધને દૂર કરી શાસ્ત્રના તાત્પર્યાર્થ સુધી પહોંચે છે. માટે દરેક આત્મહિતેચ્છુએ ભાવનાજ્ઞાન સુધી પહોંચવા પ્રયત્ન કરવો જોઈએ- આવો ઉપદેશ અહીં ધ્વનિત થાય છે. (૨/૧૬) ભાવનાજ્ઞાનની મહત્તા સ્થાપિત કરવા ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે ગાથાર્થ ઃ- ભાવનાજ્ઞાન વગર ગ્લાનને ઔષધ આપવાનો નિયમ લેનારા જીવોની જેમ અજ્ઞાની જીવોમાં રહેલી ધર્મબુદ્ધિ પણ કલ્યાણ માટે થતી નથી. (૨/૧૭) * ભાવનાજ્ઞાન વિના ધર્મબુદ્ધિ પણ ખરાબ આ ટીકાર્થ :- આ વાત તો નિશ્ચિત છે કે ભાવનાજ્ઞાન વગર તો પૂર્વાપરના અનુસંધાનથી રહિત એવા અજ્ઞાની જીવોમાં રહેલી ધર્મબુદ્ધિ પણ ચારિત્રલક્ષ્મી મેળવવા માટે સમર્થ બનતી નથી. આનું દૃષ્ટાન્ત છે ‘ગ્લાન સાધુને મારે ઔષધ-દવા આપવી' આવો અભિગ્રહ લેનાર જીવ. (૨/૧૭) વિશેષાર્થ :- ઉપદેશમાલામાં જણાવેલ છે કે ‘અલ્પજ્ઞાની જીવ અત્યન્ત દુષ્કર તપ કરે તો પણ તે ક્લેશ પામે છે. કેમ કે સુંદર બુદ્ધિથી કરેલ તે તપ વગેરે ઘણી ધર્મક્રિયા સુંદર બનતી નથી.' માટે ભાવનાજ્ઞાન એ શ્રુતજ્ઞાનનો અર્ક છે. એના વગર ધર્મક્રિયા કેવળ કાયકષ્ટ બની રહે. આની સ્પષ્ટતા માટે એક દૃષ્ટાન્ત છે. એક શહેરમાં આચાર્ય ભગવંત સપરિવાર ચોમાસું કરવા પધાર્યા ત્યારે એક અજ્ઞ ભદ્રિક જીવે પ્રતિજ્ઞા લીધી કે ‘ચોમાસામાં માંદા પડનાર સાધુને મારે દવા આપવી.' આવો અભિગ્રહ લેનાર જીવની ધર્મબુદ્ધિ પણ તેને મોક્ષમાર્ગે આગળ વધવામાં સહાયક બની ન શકી. આનું કારણ . મુદ્રિતપ્રતો ‘નમષષ્ય...' ત્યશુદ્ધ: પાઃ । Jain Education International • चिह्नद्वयमध्यवर्ती पाठो हस्तादर्शे नास्ति । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy