SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ १०९ • ધર્મ સૂમવુદ્ધિાચતા • अन्यथा हि यथाश्रुतार्थमात्रग्राह्येकभक्तापेक्षयोपवासादेरेव बलवत्त्वश्रवणात्पूर्वापरविरोधोद्भावनेनैव म्रियेतेति भावः । विस्तरस्तु उपदेशरहस्ये ।।१६।। चतुदादिमाहात्म्यं सुगतस्यापि कथञ्चित्सम्मतम् । अत एव तेन मज्झिमनिकाये भयभैरवसूत्रे → चातुद्दसी पञ्चदसी अट्ठमी च पक्खस्स- तथारूपासु रत्तीसु यानि तानि आरामचेतियानि वनचेतियानि रुक्खचेतियानि भिंसनकानि सलोमहंसानि तथारूपेसु सेनासनेसु विहरामि - (मज्झिमनिकाय १।१।४९) इत्युक्तमित्यलं प्रसङ्गेन । अन्यथा = पदार्थ-वाक्यार्थ-महावाक्यार्थादिक्रमेण सूत्रतात्पर्याऽनालोचने यथाश्रुतार्थमात्रग्राही = ऊहापोहादिविरहेण केवलसूत्रपदार्थग्राहक एकभक्तापेक्षया = एकाशनमपेक्ष्य उपवासादेरेव बलवत्त्वश्रवणात् 'नित्यत्वेऽप्येकाशनस्य नैमित्तिकोपवासापेक्षया बहुतरनिर्जराकारकत्वलक्षणं बलाधिकत्वं कथं सङ्गच्छते?' इत्येवं पूर्वापरविरोधोद्भावनेनैव म्रियेत = विप्लवेत । विस्तरस्तु उपदेशरहस्ये → उववासो वि य एक्को ण सुंदरो इयरकज्जचाएणं । णेमित्तिओ जमेसो णिच्चं एक्कासणं भणियं ।। ननु कारणियं भणिअं जईणं असणं जहोववासोत्ति । कह णिच्चमेगभत्तं भन्नइ णिच्वंपि तब्भावा ।। ૯ (૩૫.ર૮.૭૦૭,૬૦૮) તિ શ્નોયોવૃત્તાવવાન્તવ્ય: સાર/દ્દાઓ - ભાવનાજ્ઞાનના બદલે શ્રુતજ્ઞાન વગેરેને જ નિર્ણાયક માનવામાં આવે (અર્થાત શાસ્ત્રમાં જે પ્રમાણે કહેલ હોય તે રીતે જ તેનો નિશ્ચય કરવામાં આવે અને આગળ-પાછળનો તથા અન્ય ગ્રન્થ વગેરેનો વિચાર કરવામાં ન આવે) તો “એકાસણાની અપેક્ષાએ ઉપવાસ વગેરે જ બળવાન = અધિક ફળવાના છે.” એવું શાસ્ત્રમાં સાંભળવાથી યથાશ્રુત અર્થને જ પકડનારો તો પૂર્વાપરવિરોધના ઉદ્દભાવનથી મરી જ જાય – એ આશય છે. આ વિષયનો વિસ્તાર ઉપદેશરહસ્ય ગ્રન્થમાં જોવાની ગ્રન્થકારશ્રીએ ભલામણ કરી છે. (૨/૧૬). વિશેષાર્થ :- એક બાજુ શાસ્ત્રવચન એવું છે કે “એકાસણા કરતાં ઉપવાસમાં કર્મનિર્જરા વધુ થાય છે.” બીજી બાજુ દશવૈકાલિકસૂત્રમાં એકાસણાની નિત્યકર્તવ્યતાનું વિધાન કરી તેની પ્રશંસા કરી છે. એટલે કેવળ શ્રુતજ્ઞાનનો = યથાશ્રુતાર્થનો જ જેને બોધ હોય તે વ્યક્તિને તો એમ જ થાય કે “એકાસણાં કરતાં ઉપવાસ બળવાન હોય તો પ્રશંસા ઉપવાસની થવી જોઈએ. એના બદલે દશવૈકાલિકસૂત્રમાં એકાસણાની પ્રશંસા કેમ કરી ? આ પ્રશંસાથી તો ઉપવાસ કરતાં એકાસણાની અધિક બળવત્તા સિદ્ધ થાય. મહામંત્રી અને સામાન્યમંત્રી બન્ને હાજર હોય ત્યારે મહામંત્રીને છોડી માત્ર સામાન્યમંત્રીની જ પ્રશંસા કરવામાં આવે તો જેમ મહામંત્રી કરતાં તેની વધુ આવડત, હોશિયારી વગેરે સિદ્ધ થાય તેમ ઉપવાસના બદલે એકાસણાંની પ્રશંસા કરવામાં તો ઉપવાસ કરતાં તેની અધિક બળવત્તા સિદ્ધ થવાની આપત્તિ આવે. તો પછી એકાસણાં કરતાં ઉપવાસમાં નિર્જરા વધુ કેમ બતાવી હશે ? નરકમાં ૧૦ લાખ વર્ષ વેદના સહન કરીને જેટલા કર્મ બળે તેટલા કર્મ એકાસણું કરવાથી બળે. તથા ૧૦,૦૦૦ ક્રોડ વર્ષ નરકવેદના સહન કરવાથી જેટલા પાપકર્મનો નાશ થાય તેટલા પાપકર્મનો નાશ ૧ ઉપવાસથી થાય - આવી શાસ્ત્રોક્તિ તો ઉપવાસને બળવાન સિદ્ધ કરે છે.” આવા સંશયમાંથી યથાશ્રુતાર્થગ્રાહી ૧. મુદ્રિતપ્રતો “થયા ' રૂત્યશુદ્ધ: 8: | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy