SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ • नित्यकर्मणो नैमित्तिककर्मतो बलवत्ता • ? ૦૭ एतस्यैव फलमभिष्टौतिएतेनैवोपवासादेयावृत्त्यादिघातिनः । नित्यत्वमेकभक्तादेनिन्ति बलवत्तया ॥१६॥ एतेनेति । एतेनैव = भावनाज्ञानेनैव उपवासादेः वैयावृत्त्यादिबलवद्गुणघातिनः (=वैयावृत्त्यादिघातिनः) सकाशात् बलवत्तया नित्यत्वं = सार्वदिकत्वं 'अहो णिच्चं तवो कम्म' (दशवै___ वैयावृत्त्यादिबलवद्गुणघातिनः = उपवासाद्यपेक्षयाऽधिकबलवतां वैयावृत्त्यस्वाध्यायादिगुणानां घातिनः उपवासादेः सकाशात् एकभक्तादेः बलवत्तया = वैयावृत्त्य-स्वाध्यायादिसानुबन्धगुणलाभानुकूलसामर्थ्यवत्त्वेन सार्वदिकत्वं → “अहो निच्चं तवोकम्मं सव्वबुद्धेहिं वण्णिअं । जावलज्जासमा वित्ती एगभत्तं च મોri T૯ (વૈ.૬/રરૂ) ફત્યાઘામપ્રસિદ્ધ = કુશર્વાભિસૂત્રસિદ્ધ નિશ્ચિન્વત્તિ | ત્ર ૨ श्रीहरिभद्रसूरिकृतव्याख्या चैवं → “अहो विस्मये नित्यं नामापायाभावेन तदन्यगुणवृद्धिसम्भवादप्रति વિશેષાર્થ :- જેમ “મારું શરીર તો હાથ, પગ, આંખ, નાક, કાન વગેરેના સમૂહ સ્વરૂપ છે.” આવી સમજણવાળો માણસ પોતાના હાથ-પગ-આંખ વગેરે દરેક અવયવ પ્રત્યે કાળજીવાળો હોય છે. બરાબર આ જ રીતે “મારું જૈન દર્શન સર્વનયસમૂહ સ્વરૂપ છે.” આવું હૃદયથી સમજાયેલ હોવાના કારણે સર્વ દર્શનમાં રહેલ કોઈ પણ જીવ પ્રત્યે અનુગ્રહ કરવાની પરિણતિ ભાવના જ્ઞાનવાળાને હોય છે. જેમ “બળદ બની ગયેલ હોવા છતાં પણ વાસ્તવમાં તો આ મારો પતિ-સ્વામી છે.” આવી સમજણ હોવાના લીધે તે સ્ત્રી બળદનું તત્કાલીન (ઘાસ ચરાવવું, પાણી પીવડાવવું વગેરે) હિત તેમ જ સર્વકાલીન (મૂળ માનવસ્વરૂપને ધારણ કરે તેવું) હિત કરવાની બુદ્ધિ ધરાવતી હતી તે જ રીતે “સર્વ સંસારી ભવ્ય જીવો કર્મથી આવરાયેલ હોવા છતાં પણ વાસ્તવમાં તો તે બધા જ સિદ્ધ સ્વરૂપ છે.” આવી હાર્દિક સમ્યક સમજણ હોવાના લીધે સર્વ ભવ્ય જીવોનું આલોકનું અને પરલોકનું બાહ્ય તથા આધ્યાત્મિક હિત કરવાની બુદ્ધિ ભાવનાજ્ઞાનવાળાને હોય છે. દા.ત. ભાવનાજ્ઞાની ગુરુ પોતાના નૂતન દીક્ષિત શિષ્યની ગોચરી-પાણી વગેરેમાં પણ કાળજી રાખે અને તેના રાગ-દ્વેષ વિલય પામે તેવી આધ્યાત્મિક કાળજી પણ રાખે. કોઈ એક વિશેષ પ્રકારના યોગના માધ્યમથી મોક્ષ થવાનું ખ્યાલમાં હોવા છતાં ગુરુ સામાન્યથી જપ-તપ-ત્યાગ-ભક્તિ-વિનયવૈયાવચ્ચ-સ્વાધ્યાય-ધ્યાન-પરોપકાર આદિ સર્વ તારક યોગોમાં શિષ્યને હિતબુદ્ધિથી પ્રવર્તાવે અને શિષ્યને પોતાની યોગ્યતા મુજબનો તથાવિધ યોગ મળતાં તેના માધ્યમથી તે ઝડપથી મોક્ષમાર્ગે આગળ વધી શાશ્વત સુખને પ્રાપ્ત કરે. આવો પણ ઉપનય ઉપરોક્ત દષ્ટાંતનો વિચારી શકાય. (૨/૧૫) ભાવનાજ્ઞાનના જ ફળને ગ્રન્થકારશ્રી આગળના શ્લોકમાં બતાવે છે. જ અપેક્ષાએ ઉપવાસ ક્રમાં એકસણું બળવાન છે ગાથાર્થ :- “વૈયાવચ્ચ વગેરે ગુણોનો ઘાત કરનાર ઉપવાસ વગેરે કરતાં બળવાન હોવાથી એકાસણું વગેરે નિત્ય છે' આવું પૂર્વ મહર્ષિઓ ભાવનાજ્ઞાનના બળથી જ જાણે છે. (૨/૧૬) ટીકાર્થ - વૈયાવચ્ચ, સ્વાધ્યાય વગેરે ગુણો (અપ્રતિપાતી, સાનુબંધ, ઉત્તરોત્તર અનેક ગુણોને ખેંચી લાવનાર હોવાથી) બળવાન છે. ઉપવાસ, છ૪ વગેરે કરવામાં આવે તો તેનો નાશ થાય છે. (કારણ કે કાયમ એકાંતર ઉપવાસ, છઠ્ઠ વગેરે કરવામાં પ્રાયઃ વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વિહાર વગેરે ૨. હૃસ્તાવ “... વિવત્ રૂત્રશુદ્ધઃ પાઠ: | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy