SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ • સમપત્તિસ્વોપર્શનમ્ • १०५ सर्वत्रैव हिता वृत्तिः समापत्त्याऽनुरूपया । ज्ञाने सञ्जीविनीचारज्ञातेन चरमे स्मृता ।।१५।। सर्वत्रेति । सर्वत्रैव भव्यसमुदाये हिता = हितकारिणी वृत्तिः = प्रवृत्तिः समापत्त्या = सर्वानुग्रहपरिणत्या अनुरूपया = 'उचितया संजीविनीचारज्ञातेन चरमे ज्ञाने भावनामये स्मृता । अत्रायं भावार्थो वृद्धैरुपदिश्यते यथा किल कयाचित् स्त्रिया 'कृत्रिमगवीकृतस्य स्वपत्युर्वटवृक्षाधःस्थितया सेनदिवाकरेणापि → सुनिश्चितं नः परतन्त्रयुक्तिषु स्फुरन्ति याः काश्चन सूक्तिसम्पदः। तवैव ताः पूर्वमहार्णवोत्थिता जगत्प्रमाणं जिनवाक्यविपुषः ।। - (सिद्ध.द्वा.द्वा.१/३०) इत्येवं द्वात्रिंशिकाप्रकरणे प्रोक्तम् । ___अत एव दृष्टिवादैकदेशभूताऽऽगमान्तरे परदर्शनसत्केऽपि द्वेषो न कर्तव्यः। तदुक्तं षोडशके → “તત્રપ ર ન કેપ: વાર્યો વિપકતુ યત્નો મૃ: તચાપિ ન લવ સર્વ વસ્ત્રવવનાન્ય ” ૯ (વો. ૧૬/૧૩) રૂતિ બાવનીયતત્તત્ત્વ નિવૃત્તિ×શિકાયાં વચમારીત્યા (મા.૬ 9.9૬૦૭) ૨/૧૪ 'सर्वेषामेव दर्शनानां समीचीनसंवलनात्मकस्स्याद्वादसिद्धान्त' इति विज्ञानेन सर्वत्रैव भव्यसमुदाये = भद्रकजीवसमूहे सर्वतन्त्रस्थिते आसन्न-दूरादिभावेन विशेषेऽपि जिनसेवकत्वाऽविशेषपरिज्ञानेनोपस्थापितया समापत्त्या = सर्वानुग्रहपरिणत्या हितकारिणी प्रवृत्तिः । तदुक्तं गुरुतत्त्वविनिश्चयवृत्तौ अपि → सर्वहितावहा समापत्तिः = चन्दनगन्धस्थानीया स्व-स्वदर्शनग्रहविमुखसहजमाध्यस्थ्यपरिणतिः - (गु.त.वि. વિશેષાર્થ:- “શ્રુતજ્ઞાનમાં કાંઈક આગ્રહ હોય છે એવું જે જણાવેલ છે તેનો મતલબ એ સમજવો કે તે આગ્રહ મંદ કક્ષાનો હોય છે, યોગ્ય ઉપદેશ દ્વારા દૂર થાય તેવો હોય છે, વિશિષ્ટ જાણકારીના અભાવને લીધે હોય છે. પરંતુ તે હઠાગ્રહ કે કદાગ્રહ રૂપ હોતો નથી. જો તેવું હોય તો તે શ્રુતજ્ઞાન મિથ્યાજ્ઞાન બની જાય. મતલબ કે શ્રુતજ્ઞાનમાં પ્રબલ સત્યાગ્રહ હોતો નથી. પરંતુ આંશિક સત્યાગ્રહ હોય. ચિંતાજ્ઞાનમાં સત્યગ્રાહકતા હોય છે, સત્યનિષ્ઠા હોય છે. ઉપદેશપદમાં જણાવેલ છે કે – અન્યદર્શનના શાસ્ત્રોમાં જણાવેલ જે વાત અર્થની અપેક્ષાએ જૈનાગમની સમાન હોય અથવા તો સાવર્થ શબ્દની અપેક્ષાએ પણ જૈનાગમને સમાન હોય તો તેવા પદાર્થો અંગે દ્વેષ રાખવો તે મોહ છે. જિનેશ્વર ભગવંતના શાસનમાં રહેલા સાધકો માટે તો તે વિશેષરૂપે મૂઢતાસ્વરૂપ છે. સર્વ પ્રવાદોનું મૂળ દ્વાદશાંગી કહેવાયેલ છે. તેથી જ તે રત્નાકર સમાન છે. અન્યદર્શનમાં કહેવાયેલ ન્યાયપૂર્ણ સંગત વચનોનો સમાવેશ દ્વાદશાંગીમાં કરવો. પરંતુ તેનો અપલાપ કરવો નહિ. ૯ દયા, દાન, ક્ષમા વગેરે ધર્મોનું પાલન કરવાની અન્યદર્શનકારોએ જે વાત કરેલી છે તેનો અપલાપ કરવામાં તો જિનવચનનો જ અપલોપ થવાની આપત્તિ આવે. (૨/૧૪). ૪ ભાવનાજ્ઞાનનું ફળ છે. ગાથાર્થ - અંતિમ એવું ભાવનાજ્ઞાન હોય ત્યારે સંજીવિનીચાર દષ્ટાંતથી અનુરૂપ સમાપત્તિથી બધે જ હિતકારી પ્રવૃત્તિ હોય તેવું સંમત છે. (૨/૧૫) ટીકાર્ય - ભાવનાજ્ઞાન હોય ત્યારે સંજીવની નામની ઔષધિને ચરાવવાના દષ્ટાંતથી સર્વ જીવો ઉપર અનુગ્રહ કરવાની ઉચિત એવી પરિણતિથી બધાં જ ભવ્ય જીવોના સમૂહને વિશે હિતકારી પ્રવૃત્તિ સંભળાય છે. બહુશ્રુત પુરુષો અહીં આ મુજબ ભાવાર્થ બતાવે છે કે કોઈક સ્ત્રીએ પોતાના પતિને મંત્રિત એવી ચીજથી કૃત્રિમ બળદ બનાવ્યો. બળદ બનેલા તે પતિને ચરાવવા માટે નીકળેલી તે સ્ત્રી १. हस्तादर्श 'उचिता योगात् कदापि तस्यादृश संजी...' इत्यधिकोऽनावश्यकश्च पाठः । २. हस्तादर्श 'कृम...' इति त्रुटितोऽशुद्धश्च पाठः। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy