SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ • दर्शनग्रहस्य शोभनत्वाऽशोभनत्वविमर्शः • १०३ आद्येऽविरुद्धार्थतया मनाक स्यादर्शनग्रहः । द्वितीये बुद्धिमाध्यस्थ्यचिन्तायोगात्कदापि न ।।१४।। आद्य इति । आये = श्रुतमये ज्ञाने सति मनाक् = 'ईषद् अविरुद्धार्थतया स्वाभिमतस्य दर्शनग्रहो भवति ‘अस्मदीयं दर्शनं शोभनं नान्यद्' इत्येवंरूपः । द्वितीये = चिन्तामये ज्ञाने सति बुद्धेर्नयप्रमाणाधिगमरूपाया माध्यस्थ्येन = स्वपरतन्त्रोक्तस्य न्यायबलायातस्यार्थस्य समर्थनसामर्थ्याविशेषरूपेण चिन्तायोगात् (=बुद्धि-माध्यस्थ्यचिन्तायोगात्) कदापि न स्यादर्शनग्रहः । कारिकायुगलेन कार्यद्वारा निरुक्तज्ञानत्रितयस्वरूपविशेषमुपदर्शयति- 'आद्ये' इति; 'सर्वत्रैवेति । 'अविरुद्धार्थतये'त्युक्त्या प्रकृतदर्शनग्रहस्य विषयाऽपेक्षया शोभनत्वमुपदर्शितम् । स्वरूपतश्चाऽशोभनत्वं दर्शनग्रहस्य सामर्थ्यगम्यम् ।। चिन्तायोगात् = अतिशयितसूक्ष्मसुयुक्तिचिन्तनसम्बन्धात् कदापि = कस्मिंश्चिदपि कुत्रचिदपि क्षेत्रे कस्याञ्चिदप्यवस्थायां कञ्चिदप्यर्थमवलम्ब्य → 'मदीयं दर्शनं मुख्यं पाखण्डान्यपराणि तु । मदीय નામ: સર: પરક્રીયાસ્વસારીઃ | ૯ (મો.સા.ર/૨) રૂત્યેવં યોજાનાર તો તનપ્રદઃ = મતवेशः; 'इदमस्मदुक्तमित्थमेव, नान्यथा' इत्येवं विवादो वा न स्यात् = नैव भवेत् । अत एवाऽस्य ઘટત્વમાં ચક્ષુસંયુક્તસમવેતત્વ નામનો ગુણધર્મ રહે છે. ચક્ષુની અપેક્ષાએ સ્વસંયુક્ત સમવેતત્વ નામનો ગુણધર્મ રહેલો હોવાના કારણે તે ગુણધર્મ ચક્ષુને ઘટત્વમાં રહેવા માટે સંબંધનું કામ કરશે. આમ ચક્ષુઈન્દ્રિય સ્વસંયુક્તત્વસંબંધથી ઘટમાં રહેશે અને સ્વસંયુક્તસમતત્વ સંબંધથી ઘટવ સ્વરૂપ વિશેષણમાં રહેશે. આ રીતે એક જ ચક્ષુઈન્દ્રિયને ‘મય પર:' એવું સવિકલ્પક ચાક્ષુષ પ્રત્યક્ષ ઉત્પન્ન કરવા માટે સ્વસંયુક્તત્વ અને સ્વસંયુક્તસમવેતત્વ નામના વિભિન્ન સન્નિકર્ષ માનવા અનિવાર્ય બને છે. તેથી નૈયાયિક જેમ એક જ ઈન્દ્રિયના સ્વસંયુક્તત્વ, સ્વસંયુક્તસમવેતત્વ વગેરે વિભિન્ન સમિકર્ષને માને છે તે જ રીતે જૈન દર્શન મુજબ એક જ વાક્યના શ્રુતજ્ઞાન, ચિન્તાજ્ઞાન વગેરે વ્યાપાર માનવામાં કોઈ દોષ નથી. અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે પ્રસ્તુતમાં વ્યાપાર શબ્દનો અર્થ ધંધો વગેરે ન સમજવો. પરંતુ અભિમત કાર્યને ઉત્પન્ન કરનાર જે કારણ મુખ્ય કારણથી ઉત્પન્ન થાય તે અવાન્તર કારણ દાર્શનિક પરિભાષા મુજબ વ્યાપાર કહેવાય છે. દાનજન્ય સ્વર્ગને ઉત્પન્ન કરનાર પુણ્ય દાનથી ઉત્પન્ન થતું હોવાના લીધે દાનનો વ્યાપાર પુણ્ય કહેવાય છે. તે રીતે પ્રસ્તુતમાં સમજવું. (૨/૧૩) ગાથાર્થ :- શ્રુતજ્ઞાનમાં પોતાના વિષયમાં કોઈ વિરોધ ન જણાતો હોવાના કારણે કાંઈક મતાગ્રહ થાય છે. બીજા = ચિંતાજ્ઞાનમાં બુદ્ધિની મધ્યસ્થતાથી થતા ચિંતન યોગના લીધે ક્યારેય પણ મતાગ્રહ થતો નથી. (૨/૧૪) મતાગ્રહ કૃતમાં હોય - ચિન્તાજ્ઞાનમાં નહિ હ. ટીકાર્થ - પ્રથમ શ્રુતમય જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે તે શ્રુતજ્ઞાનને અભિમત એવા અર્થથી વિરૂદ્ધ અર્થનું ભાન ન હોવાથી (તે જ પદાર્થ સત્ય લાગે છે. અને તેવા પદાર્થને બતાવવાને લીધે) “અમારું જ દર્શન = ધર્મ = સંપ્રદાય સુંદર છે, અન્ય નહિ” આ પ્રમાણે કાંઈક દર્શનગ્રહ = મતાગ્રહ થાય છે. ચિન્તામય દ્વિતીયજ્ઞાન હોય ત્યારે તો ક્યારેય મતાગ્રહ થાય નહિ. કેમ કે નય અને પ્રમાણના બોધને લીધે સ્વદર્શનમાં જણાવેલ અને પરદર્શનમાં જણાવેલ યુક્તિસંગત અર્થનું સમર્થન કરવાનું સામર્થ્ય ૨. દસ્તાવ ‘મા’ શુદ્ધ: T૦. | ૨. મુદ્રિતપ્રતો ‘માષિા .....' યશુદ્ધઃ વ8: / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy