SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ९९ • ચિત્તાજ્ઞાનવ્યા છે महेति । महावाक्यार्थेन = वस्त्वाकाङ्क्षारूपेण जनितं (=महावाक्यार्थजं) सूक्ष्मया = सूक्ष्मबुद्धिगम्यया युक्त्या (=सूक्ष्मयुक्त्या) स्याद्वादेन = सप्तभङ्ग्यात्मकेन सङ्गतं ( स्याद्वादसङ्गतं) ज्ञानं अम्भसि तैलबिन्दुरिव विसर्पि = प्रवर्धमानं 'चिन्तामयं स्यात् ।।१२।। चिन्ताज्ञानं लक्षयति - महेति । पदार्थमात्रावग्रहोत्तरं वस्त्वाकाङ्क्षारूपेण = आक्षिप्तेतरसर्वधर्मात्मकवस्तुस्वरूपगोचरजिज्ञासात्मकेन महावाक्यार्थेन जनितं सूक्ष्मबुद्धिगम्यया = यथावस्थितवस्तुतत्त्वप्रकाशकातिशयितसूक्ष्मप्रज्ञागम्यया युक्त्या = अविसंवादियुक्त्या “स्यादस्ति, स्यानास्ति, स्यादस्ति नास्ति, स्यादवक्तव्यम्, स्यादस्त्यवक्तव्यम्, स्यान्नास्त्यवक्तव्यम्, स्यादस्ति नास्ति अवक्तव्यञ्च वस्तुमात्रमि”त्येवंरूपेण सप्तभङ्ग्यात्मकेन परस्परविरुद्धाऽविरुद्धसत्त्वाऽसत्त्व-वक्तव्यत्वाऽवक्तव्यत्व-वस्तुत्व-प्रमेयत्वादिधर्मप्रकारकैकधर्मिविशेष्यकप्रमाणविज्ञानस्वरूपस्याद्वादेन सङ्गतं = गर्भितं ज्ञानम् । चिन्तामयं = अविपरीतयुक्तिजातम्, हेतौ मयड्विधानात् । तद्यथा अन्नमयाः प्राणाः, तृणमय्यो गाव इति । शिष्टमतिरोहितार्थम् । तदुक्तं षोडशके → यत्तु महावाक्यार्थનમતિસૂક્ષ્મસુયુ#િવિન્તયોપેત ॥ ૩% વ તૈવન્વિસર્ષિ વિત્તામાં તન્યાહુ || ૯ (પો.99/૮) इति । अध्यात्मोपनिषदि च → महावाक्यार्थजं यत्तु सूक्ष्मयुक्तिशतान्वितम् । तद् द्वितीयं जले तैलવિન્રીત્યા પ્રકૃત્વરમ્ | ૯ (ડબ્બા..૭/૬૬) રૂત્યુક્ટ્રમ્ ર// જ ચિંતાજ્ઞાનનું ચિંતન હ ટીકાર્ય :- વસ્તુના સ્વરૂપની આકાંક્ષા સ્વરૂપ મહાવાક્યાર્થથી ઉત્પન્ન થયેલ, તેમ જ સૂક્ષ્મબુદ્ધિગમ્ય યુક્તિ દ્વારા સપ્તભંગી સ્વરૂપ સ્યાદ્વાદથી યુક્ત એવું જ્ઞાન ચિન્તામય જ્ઞાન બને. પાણીમાં તેલના ટીપાની જેમ તે વિસ્તાર પામતું હોય છે. (૨/૧૨) વિશેષાર્થ :- શાસ્ત્રવચનના યથાશ્રુત પદાર્થનો = વાચ્યાર્થનો = શબ્દાર્થનો બોધ થાય તે પદાર્થ કહેવાય છે. પછી તેના વિશે અન્ય શાસ્ત્રવચનનો વિલક્ષણ અભિપ્રાય ઉપસ્થિત થતાં અથવા તો સ્વયં ઉહાપોહ કરતાં શંકા થાય તે વાક્યર્થ કહેવાય છે. ગુરુગમથી અથવા તો વિશિષ્ટ ક્ષયોપશમથી તે શંકાનું સમાધાન મેળવવા શબ્દ દ્વારા જણાવાયેલા અને ન જણાવાયેલા એવા વસ્તુના વાસ્તવિક સ્વરૂપનો નિર્ણય કરવા માટેની આકાંક્ષા તે મહાવાક્યર્થ કહેવાય. આવા મહાવાક્યાર્થથી ચિત્તાજ્ઞાન ઉત્પન્ન થાય છે. “સૂક્ષ્મ બુદ્ધિથી જાણી શકાય એવી યુક્તિ દ્વારા સપ્તભંગીમય સ્યાદ્વાદથી ગુંથાયેલો બોધ ચિન્તાજ્ઞાન સ્વરૂપ બને.” આવું કહેવા પાછળ આશય એ રહેલો છે કે પૂલ બુદ્ધિ ચિત્તાજ્ઞાન સુધી પહોંચવા માટે અસમર્થ છે. કેમ કે સ્થૂલ બુદ્ધિ દ્વારા સ્યાદ્વાદનું યથાર્થ જ્ઞાન અશક્ય છે. ચિત્તાજ્ઞાન સુધી પહોંચવા માટે તીક્ષ્ણ બુદ્ધિ આવશ્યક છે. પરંતુ જો તે તીક્ષ્ણ બુદ્ધિ પણ કદાગ્રહગ્રસ્ત હોય, ઉપલક દૃષ્ટિએ વિરોધી જણાતા ધર્મનો સમન્વય કરવામાં ખચકાટનો અનુભવ કરતી હોય તો તેવી સૂક્ષ્મ બુદ્ધિ કે તીક્ષ્ણ યુક્તિ દ્વારા વાસ્તવિક ચિન્તાજ્ઞાન સુધી પહોંચી શકાતું નથી. પરંતુ જે સૂક્ષ્મ યુક્તિ દ્વારા સ્યાદ્વાદગર્ભિત રીતે વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપનો નિશ્ચય થાય તે જ ચિન્તાજ્ઞાન બની શકે. જેમ કે “નીવો નિત્ય” આવું શાસ્ત્રવચન સાંભળ્યા પછી એવો વિચાર હુરે કે “શું જીવ એકાંતે નિત્ય છે? મનુષ્ય આદિ પર્યાય સ્વરૂપે પણ જીવ શું નિત્ય છે? પછી ગુરુગમથી કે સૂક્ષ્મયુક્તિ દ્વારા સ્યાદ્વાદના પરિશીલનથી વિચારકને ૨. હૃસ્તર્ષોિ વિત્તામ’ પર્વ નાતિ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy