SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ • गुरुदोषकृतां स्तोकसच्चेष्टितस्य त्याज्यता • गुरुदोषकृतां वृत्तमपि त्याज्यं लघुत्यजाम् । जाड्यत्यागाय पतनं ज्वलति ज्वलने यथा ॥८॥ गुर्विति । वृत्तं खलु असदारम्भनिवृत्तिमदनुष्ठानं, तच्च कार्ये हेतूपचारेण यच्चारित्रमुच्यते तत्क्षायोपशमिकत्वाच्छुद्धमेव, यत्तु कीर्त्याद्यर्थं तद्वदाभासते लघुत्यजामपि = सूक्ष्मदोषाकरणयत्नवतामपि गुरुन् दोषान् प्रवचनोपघातकारिणः कुर्वन्ति ये तेषां (गुरुदोषकृतां) संबन्धि त्याज्यम् । यथा जाड्यत्यागाय = अङ्गशैत्यापनयनाय ज्वलति ज्वलने पतनम् ।।८।। ___ तच्च = असदारम्भनिवृत्तिमत् = आश्रवविरतिमद् अहिंसाद्यात्मकं सदनुष्ठानं हि कार्ये सदनुष्ठानरूपे हेतूपचारेण = आन्तरचारित्रपरिणामरूपकारणाध्यारोपेण यत् चारित्रं एव उच्यते तत् = चारित्रत्वेनोच्यमानं सदनुष्ठानं क्षायोपशमिकत्वात् = चारित्रमोहनीयक्षयोपशमजन्यत्वात् शुद्धमेव = सर्वथा शुद्धम् । ___यत्तु कीाद्यर्थं = कीर्ति-लाभ-पूजादिकृते क्रियमाणं अनुष्ठानं तद्वत् = विशुद्धसदनुष्ठानतुल्यं आभासते = प्रतीयते तत् = कीर्त्यादिकृते कृतमनुष्ठानं सूक्ष्मदोषाऽकरणयत्नवतामपि = स्थूलबुद्धिगम्याचारगताल्पदोषपरिहारप्रयत्नवतामपि गुरून् दोषान् प्रवचनोपघातकारिणः कुर्वन्ति तेषां सम्बन्धि त्याज्यम् । अयं समुदितार्थः षोडशके → वृत्तं चारित्रं खल्वसदाऽऽरम्भविनिवृत्तिमत्तच्च । सदनुष्ठानं प्रोक्तं कार्य हेतूपचारेण ।। परिशुद्धमिदं नियमादान्तरपरिणामतः सुपरिशुद्धात् । अन्यदतोऽन्यस्मादपि बुधविज्ञेयन्त्वचारुतया ।। गुरुदोषाऽऽरम्भितया तेष्वकरणयत्नतो निपुणधीभिः । सन्निन्दादेश्च तथा ज्ञायत एतन्नियोगेन ।। 6 (षो.१/७-८-९) इत्येवमुपवर्णितः । यथा अङ्गशैत्यापनयनाय ज्वलति ज्वलने = वह्नौ पतनं त्याज्यं तथैव पिण्डाऽशुद्ध्यादिदूरीकरणाय गुरुकुलवासं विमुच्यैकाकिविहरणं त्याज्यम् । सच्चेष्टितापेक्षया बृहदपराधसमन्वितस्य नैव वस्तुतस्तत् सच्चेष्टितम् । तदुक्तं योगबिन्दौ श्रीहरिभद्रसूरिभिः → सच्चेष्टितमपि स्तोकं गुरुदोषकृतो न तत् । હ વિવેદ્દીન ઉગ્રઆચાર અપ્રશંસનીય ક ગાથાર્થ :- મોટા દોષનું સેવન કરનારા અને નાના દોષનો ત્યાગ કરનારા ધર્માત્માઓનું ચારિત્ર પણ ત્યાજ્ય છે. આ તો જડતાના = ઠંડીના ત્યાગ માટે સળગતી આગમાં પડવા જેવું છે. (૨૮) ટીકાર્ય - હિંસા વગેરે અસત્ આરંભની નિવૃત્તિવાળું અનુષ્ઠાન એ વૃત્ત છે. તે વૃત્તને ચારિત્ર કહેવાય છે. જો કે ચારિત્ર તો આંતરિક વિશુદ્ધ પરિણતિ સ્વરૂપ છે, પરંતુ તેનાથી બાહ્ય સંદનુષ્ઠાન ઉત્પન્ન થાય છે. તેથી ચારિત્રના સદ્અનુષ્ઠાનસ્વરૂપ કાર્યમાં કારણનો ઉપચાર કરીને સદનુષ્ઠાન એ ચારિત્ર કહેવાય છે. ક્ષાયોપથમિક હોવાના કારણે સદનુષ્ઠાનસ્વરૂપ ચારિત્ર (અર્થાત્ ચારિત્ર શબ્દથી પ્રતિપાદ્ય એવું અનુષ્ઠાન) શુદ્ધ જ છે. પરંતુ આવા સ્વરૂપ શુદ્ધ અનુષ્ઠાનરૂપે જે અનુષ્ઠાન ભાસતું હોય તે યશ-કીર્તિ વગેરે માટે જ આચરાતું હોવાના કારણે ત્યાજ્ય છે. નાના નાના દોષનું સેવન થઈ ન જાય તેવો પ્રયત્ન કરવાં છતાં પણ શાસન હીલના વગેરે મોટા દોષનું સેવન કરનારી વ્યક્તિઓનું જે અનુષ્ઠાન બહારથી સારું જણાતું હોય તો પણ તે અપરિશુદ્ધ હોવાના કારણે ત્યાજ્ય જ છે. જેમ શરીરમાં ચઢી ગયેલી ઠંડી દૂર કરવા માટે સળગતી આગમાં કોઈ પડે તો તેવી પ્રવૃત્તિ ત્યાજ્ય છે. (તેમ ગોચરીના દોષથી બચવા સમુદાયને છોડી એકલવિહારીપણું સ્વીકારવું; સચિત્ત ભૂમિમાં માત્રુ વગેરે પરઠવવાના દોષથી બચવા, લોકોની સતત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy