SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ • પરસ્થાનલેશનીય કર્તવ્યતા • द्वात्रिंशिका-२/३ नन्वेवं, 'न भवति धर्मः श्रोतुः सर्वस्यैकान्ततो हितश्रवणात् । ब्रुवतोऽनुग्रहबुद्ध्या वक्तुस्त्वेकान्ततो' भवति।।' इति वाचकवचनं (तत्त्वार्थकारिका-२९) व्याहन्येत । अतः खल्वनुग्रहधियाऽऽगमार्थोपदेशमात्रमेवेष्टसाधनतया प्रतीयते, श्रोतुर्भावस्तु दुर्ग्रहः- इत्याशङ्कायामाहअनुग्रहधिया वक्तुर्धर्मित्वं नियमेन यत् । भणितं तत्तु देशादिपुरुषादिविदं प्रति ॥३॥ ____ अनुग्रहेति । अनुग्रहधिया वक्तुः = धर्मोपदेष्टुः धर्मित्वं = निर्जराभागित्वं नियमेन = एकान्तेन यद् भणितं, तत्तु (देशादि-पुरुषादिविदं=) देशादीन् पुरुषादींश्च वेत्ति यस्तं प्रति, न तु तज्ज्ञाने ત્તિમwોરયન્ત પ્રતિર રૂ I उन्मार्गदेशनातश्च बोधिव्याघातो दुरन्तभवपातश्च दुर्वार एव । तदुक्तं पञ्चकल्पभाष्ये → दुक्खेण लभति बोहिं बुद्धो वि य ण लभते चरित्तं तु । उम्मग्गदेसणाए तित्थगराऽऽसायणाए य ।। उम्मग्गदेसणाए संतस्स य छायणाए मग्गस्स । बंधंति कम्मरयमलं जरमरणमणंतगं घोरं ।। - (પ.વ.મ.રરૂપ-રરૂપ૬) રૂતિ | તાદૃશી પરસ્થાનવેશના પવેશનોતે તિ વક્ષ્યતે (તા..ર/ર૭ પૃષ્ઠ-૭૨૬) Tીર/ર/ तत्तु = उमास्वातिवाचकवचनं हि देशादीन् = देश-कालादीन् पुरुषादींश्च = श्रोतृ-पर्षदुपयोगपरिणामादींश्च यो वेत्ति तं प्रति । इत्थमेव → नाउं व खेत्त-कालं पुरिसं च पवेदते धम्म - (नि.भा.४३५५) શ્રોતાને અનુસરીને ધર્મદેશના આપવી જોઈએ. (૨૨) શંકા - જો “શ્રોતાની ભૂમિકાને અનુસર્યા વગર ધર્મદેશના આપવાથી શ્રોતા અને ધર્મદેશક બન્નેને આધ્યાત્મિક નુકશાન થાય છે” તેવું માનવામાં આવે તો “બધા જ શ્રોતાને હિતકારી ધર્મવચન સાંભળવાથી એકાન્ત ધર્મપ્રાપ્તિ થાય તેવું નથી; પરંતુ શ્રોતા ઉપર ઉપકાર કરવાની બુદ્ધિથી બોલનાર ધર્મદેશકને તો એકાંતે કર્મનિર્જરા સ્વરૂપ લાભ થાય છે.” – આ પ્રમાણે શ્રી તત્ત્વાર્થસૂત્રની કારિકામાં શ્રીઉમાસ્વાતિ મહારાજે જે જણાવેલ છે તે વચન વ્યાઘાત પામશે. શ્રી ઉમાસ્વાતિ મહારાજના પ્રસ્તુત વચનથી એવું જણાય છે કે શ્રોતાનું આત્મકલ્યાણ કરવાની બુદ્ધિથી મહાત્માએ આગમોક્ત અર્થનો ઉપદેશ આપવો એ જ કર્મનિર્જરા વગેરે સ્વરૂપ ઈષ્ટ વસ્તુનું સાધન છે. વળી, (“શ્રોતા કઈ ભૂમિકાએ રહેલો છે? એવું જાણવા માટે શ્રોતાના મનના ભાવો જાણવા પડે. પરંતુ) શ્રોતાના મનમાં કેવા ભાવો રમે છે? તે જાણવું છદ્મસ્થ ધર્મદશક માટે મુશ્કેલ છે. માટે “શ્રોતાની ભૂમિકાને અનુસરીને ધમદશના આપવી.” આવી તમારી વાત યોગ્ય નથી. આ શંકાનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે - - ૩ દેશનામાં એનંતે લાભનો અધિકરી કોણ ? ? ગાથાર્થ - “અનુગ્રહબુદ્ધિથી બોલનાર વક્તા નિયમા ધર્મનું ભાજન બને છે.” - આવું જે જણાવેલ છે તે દેશ વગેરે અને પુરુષ વગેરેને ઓળખવામાં નિપુણ વ્યક્તિની અપેક્ષાએ જણાવેલ છે. (૨૩) ટીકાર્થ :- “અનુગ્રહ કરવાની બુદ્ધિથી ધર્મનો ઉપદેશ આપનારા દેશક એકાંતે નિર્જરાનું ભાજન બને છે.” આવું ઉમાસ્વાતિજી મહારાજે જણાવેલ છે તે દેશ વગેરેને અને પુરુષ વગેરેને જાણવામાં કુશળ એવા દેશકની અપેક્ષાએ સમજવું. દેશ, કાળ, શ્રોતા વગેરેને સમજવાની પોતાની શક્તિનો ઉપયોગ નહિ કરનાર ઉપદેશક પ્રત્યે ઉમાસ્વાતિજી મહારાજની ઉપરોક્ત વાત લાગુ પડતી નથી. (ર૩) ૨. મુકિતકતો “તેવતતો' શુદ્ધ પાઠ | ૨. મુદ્રિત તો ‘તિ' શો નત્તિ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy