SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ७६ (અ) નીચેના પ્રશ્નનોના વિસ્તારથી જવાબ આપો. ૧. દાન બત્રીસી સૌપ્રથમ શા માટે બતાવી ? ૨. સાધુ વિશે અનુકંપા બુદ્ધિ કઈ રીતે યોગ્ય-અયોગ્ય કહેવાય ? ૩. જિનપૂજા અનુકંપાનું નિમિત્ત કઈ રીતે બને ? ૪. સાકૃત કારણિક અનુકંપાદાનના લાભ શું ? ૫. સાધુના પ્રચ્છન્ન ભોજનનું રહસ્ય શું છે ? આરાધનાના બે લક્ષણ સમજાવો. ૬. ૭. ધર્મસાગરજી મહારાજનો મત શા માટે અયોગ્ય છે ? ૮. નિશ્ચય-વ્યવહા૨ નયથી વિરાધનાસ્થલીય નિર્જરાકારણ ઓળખાવો. (બ) નીચે યોગ્ય જોડાણ કરો. ૧. દાન ૨. કૃતજ્ઞભાવ ૩. પરમમંગલ ૪. આર્યસુહસ્તિ ૫. પરપીડા ૬. પુણ્યાનુબંધી પુણ્ય ૭. સંવિગ્નપાક્ષિક ૮. સંયતદાન ૯. ધર્મસાગર મ. • જરા થોભો • * ૧-દાનબત્રીસીનો સ્વાધ્યાય Jain Education International ........ ૧. દાન ૨. શાસ્ત્રાર્થબાધ ....... ૩. સ્વતઃ નશ્વર ૪. યથાર્થ ધર્મદેશક ૫. દ્વિવિધ (ક) ખાલી જગ્યા પૂરો. ૧. ‘દાનનું ફળ મોક્ષ છે’- આવું માં જણાવેલ છે. (ભગવતીસૂત્ર, પન્નવણા, પંચલિંગી) માટે પણ છે. (ધર્મ, પુણ્ય, અનુકંપા, મોક્ષ) ૨. જિનપૂજા ૩. કારણિક દાનશાળા .....ના કાર્યક્ષેત્રમાં ગણાય. (અનુકંપા, પાપ, શાસનપ્રભાવના) માર્ગે હતું. (ઉત્સર્ગ, અપવાદ, વ્યવહાર) ૪. મહાવીર સ્વામી ભગવાને કરેલ વસ્ત્રદાન ૫. અનુકંપા દાનથી ૬. સ્વરૂપથી કર્મ બંધાય. (યશકીર્તિ, ઉચ્ચગોત્ર, શાતાવેદનીય) . પ્રવૃત્તિમાં ભજના બતાવવામાં કોઈ પ્રયોજન નથી.(નિરવઘ, સાવઘ, આજ્ઞાબાહ્ય) ૭. કૂપદષ્ટાંત આગમમાં બતાવેલ છે. (આચારાંગ, સૂયગડાંગ, આવશ્યકનિર્યુક્તિ) ૮. સુપાત્રદાનથી મોક્ષ મળે તેવું આગમમાં બતાવેલ છે. (ભગવતી, પન્નવણા,આચારાંગ) આચાર્યની અનુકંપાથી ગચ્છની અનુકંપા......... આગમમાં બતાવેલ છે. (બે, ત્રણ, ચાર) ૯. ૬. ચાર પ્રકાર ૭. ભિખારી દાન ૮. ઐન્દ્રવૃંદ ૯. અયોગ્ય द्वात्रिंशिका - १ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy