SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ • अनुकम्पादानाऽनिषेधसमर्थनम् • द्वात्रिंशिका-१/२७ शुद्धं वा यदशुद्धं वाऽसंयताय प्रदीयते । गुरुत्वबुद्ध्या तत्कर्मबन्धकृन्नानुकम्पया ।।२७।। ___ शुद्धं वेति । असंयताय यच्छुद्धं वाऽशुद्धं वा गुरुत्वबुद्ध्या प्रदीयते तद् असाधुषु साधुसंज्ञया कर्मबन्धकृत् । न पुनः अनुकम्पया, अनुकम्पादानस्य क्वाप्यनिषिद्धत्वात्, ‘अणुकंपादाणं पुण નિરિં ન યા ડિસિદ્ધમ્ (સમરવિત્યથા-મ-/૨૬૪) તિ વવનાત્ //ર૭|| पदर्शितानि यथागममिहानुयोज्यानि समाकलितागमरहस्यैः ।।१/२६।। असंयताय = कुपात्राय । कर्मबन्धकृत्, अत एवाऽशुभफलत्वं तस्य । यथोक्तं समरादित्यकथायां → दिन्नं सुहं पि दाणं होइ कुपत्तम्मि असुहफलमेव । सप्पस्स जह व दिन्नं खीरं पि विसत्तणमुवेइ ।। ૯ (સ.વ.વ.રૂ/.૦૧૨) તિ | વાપિ = સંત-પાર્થસ્થાવાર નિષિદ્ધત્વતિ | ‘અણુતિ | एतत्पूर्वार्धः समरादित्यकथायां → मोक्खत्थं जं दाणं तं पइ एसो विही मुणेयव्वो - (स.क.भव३/पृ.१९४) इति । अन्यत्रापि → सव्वेहिं जिणेहिं दुज्जयजियराग-दोस-मोहेहिं । सत्ताणुकंपणट्ठा दाणं શંકા સંભવિત છે. આવી શંકાના સમાધાન માટે “આગાઢ કારણોને આશ્રયીને વિધિ - યતના વગેરેથી યુક્ત એવા સાધુ ભગવંત આધાર્મિક ગોચરી વાપરે તો લપાતા નથી. નિષ્કારણ આધાર્મિક ગોચરી વાપરે તો પોતાના કર્મથી સાધુ લેપાય જ છે.” આવા પ્રકારની વ્યવસ્થા બતાવવી જ યુક્તિસંગત ગણાય. (૧) “આધાર્મિક ગોચરી વાપરનાર સાધુ લેપાય અને ન વાપરનાર ન લેપાય.” (૨) “નિર્દોષ ગોચરીને રાગથી વાપરનાર સાધુ કર્મથી લેપાય અને રાગ વિના વાપરનાર ન લેપાય.” આવી બે પ્રકારની વ્યવસ્થા સૂયગડાંગ સૂત્રમાં બતાવવી આવશ્યક નથી. કારણ કે તેવી શંકા જ પ્રસ્તુતમાં અનુપસ્થિત છે. માટે “આધાર્મિક ગોચરીને આગાઢ કારણોમાં વાપરનાર સાધુ કર્મથી લેપાય જ” – આવું માનવું વ્યાજબી નથી. કદાગ્રહનો ત્યાગ કરી, અનેકાન્તવાદનું આલંબન લઈ ઉપરોક્ત હકીકતને વિચારવી.(૧/ર૬) ગાથાર્થ :- અસંયતને સુગુરૂપણાની બુદ્ધિથી શુદ્ધ કે અશુદ્ધ જે આહાર આદિ અપાય તે દાતારને કર્મબંધ કરાવનાર છે. અનુકંપાથી અપાતું તે દાન કર્મબંધ કરાવતું નથી. (૧/૨૭) # શિથિલ સાધુને વહોરાવવામાં દોષ લાગે કે નહિ ? હ ટીકાર્ય :- જે ગૃહસ્થ હોય અથવા સાધુની આચારસંહિતાને નિષ્કારણ તોડનાર શિથિલ સાધુ હોય તે અસંયત કહેવાય. આવી વ્યક્તિ વાસ્તવમાં સાધુ ન હોવા છતાં પણ તેમાં સુસાધુપણાની – સુગુરૂપણાની બુદ્ધિથી નિર્દોષ કે દોષિત જે આહાર આદિ અપાય તે દાન દાતારને પાપ કર્મબંધ કરાવનાર છે. (કેમ કે અસાધુમાં કે કુસાધુમાં સુસાધુપણાની બુદ્ધિ તે મિથ્યાત્વ છે.) પરંતુ તેવા સ્થળે સુગુરુપણાની બુદ્ધિના બદલે અનુકંપાની બુદ્ધિથી જો આહાર આદિ આપવામાં આવે તો દાતારને પાપ કર્મબંધ થતો નથી. કારણ કે અનુકંપાદાનનો ક્યાંય પણ નિષેધ નથી. અર્થાત્ અસંયત, ગૃહસ્થ, કુસાધુ, બાવા, સંન્યાસી, પથિક, કીડી-મંકોડા વગેરે સહુ કોઈ જીવ અનુકંપાપાત્ર તો છે જ. કારણ કે ““જિનેશ્વર ભગવંતોએ અનુકંપાદાન ક્યાંય પણ નિષિદ્ધ કરેલ નથી.” – આવું શાસ્ત્રનું વચન છે. (અનુકંપા પાત્રમાં અનુકંપાની બુદ્ધિથી આપવામાં કોઈ વિપર્યાસ નથી. માટે તેનાથી અશુભ કર્મબંધ થતો નથી.) (૧/૨૭) १. अनुकम्पादानं पुनर्जिनैर्न कदापि प्रतिषिद्धम Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy