SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ५३ • आधाकर्मिकव्याख्या . यस्तूत्तरगुणाशुद्धं प्रज्ञप्तिगोचरं वदेत् । तेनात्र भजनासूत्रं दृष्टं सूत्रकृते कथम् ? ॥२६ ।। यस्त्विति । यस्तु आधार्मिकस्यैकान्तदुष्टत्वं मन्यमानः प्रकृतेऽर्थे प्रज्ञप्तिगोचरं = भगवतीविषयं निर्जरा भवति, नाकारणे, यत उक्तम्- 'संथरणंमि असुद्धं दोण्हवि गेण्हंत-दितयाणऽहियं । आउरदिटुंतण तं चेव हियं असंथरणे ।।' (बृहत्कल्पभाष्य-१६०८, निशीथभाष्य-१६५०, सम्यक्त्वप्रकरण-१२८) इति । अन्ये त्वाहु: “अकारणेऽपि गुणवत्पात्रायाप्रासुकादिदाने परिणामवशात् बहुतरा निर्जरा भवति अल्पतरञ्च पापं कर्मेति, निर्विशेषणत्वात् सूत्रस्य, परिणामस्य प्रमाणत्वात् । आह च परमरहस्समिसीणं समत्तगणिपिडगझरियसाराणं । परिणामियं पमाणं निच्छयमवलंबमाणाणं ।।' (ओघनियुक्ति-७६०) । यच्चोच्यते 'संथरणंमि असुद्धमि'त्यादिनाऽशुद्धं द्वयोरपि दातृ-गृहीत्रोरहितायेति तद्ग्राहकस्य व्यवहारतः संयमविराधनात् दायकस्य च लुब्धकदृष्टान्तभावितत्वेनाऽव्युत्पन्नत्वेन वा, ददतः शुभाल्पायुष्कतानिमित्तत्वात् - (भ.सू.८/६/ सू.३३१ वृ.) इत्याधुक्तम् ।।१/२५।। → आहा अहे य कम्मे आयाहम्मे य अत्तकम्मे य । तं पुण आहाकम्मं णायव्वं + (पं. क.भा.१२८६) इत्येवं पञ्चकल्पभाष्यव्यावर्णितस्वरूपस्य, → साध्वर्थं यत्सचित्तमचित्तीक्रियतेऽचित्तं वा यत्पच्यते तद् आधाकर्म 6 (आचा.२/१/२६६,वृ.-पृ.३१६) इत्येवं आचाराङ्गवृत्तिवर्णितस्य; → सच्चित्तं जमचित्तं साहूणऽट्ठा कीरई जं च । अच्चित्तमेव पच्चइ आहाकम्मं तयं भणियं ।। 6 (पं.व.७४३) इत्येवं पञ्चवस्तुकोक्तस्य; → ओरालियसरीराणं उद्दवणं तिपायणं च जस्सट्ठा । मणमाहित्ता कीरइ आहाकम्मं तयं बेंति ।। - (पिं.नि.९७) इत्येवं पिण्डनियुक्तिदर्शितस्य, → आहाए वियप्पेणं जईण कम्ममसणाइकरणं जं । छक्कायारम्भेणं तं आहाकम्ममाहंसु ।। अहवा जं तग्गाहि कुणइ अहे संजमाउ नरए वा । हणइ व चरणायं से अहकम्म तमायहम्मं वा ।। (पिं.वि.५-६) इत्येवं માનવું જોઈએ કે મુગ્ધ જીવ સાધુને જે અષણીય વહોરાવે છે, તે ક્ષુલ્લકભવ રૂપ અલ્પ આયુષ્ય ન સમજવું, પરંતુ શુદ્ધ આહાર આદિનું સાધુને દાન કરવાથી થતાં આયુષ્ય બંધની અપેક્ષાએ અલ્પ આયુષ્ય બંધ સમજવો. જો તેનાથી ક્ષુલ્લકભવ રૂપ અલ્પ આયુષ્ય બંધાતું હોય તો તેવા દાનથી બહુનિર્જરા થાય છે એવું ભગવતીસૂત્રમાં જણાવ્યું ન હોય. એક શ્વાસોચ્છવાસમાં નિગોદના જીવ ૧૭ ભવ પૂરા કરે છે તે ક્ષુલ્લકભવ = અતિઅલ્પ આયુષ્યવાળા ભવ કહેવાય છે. સાધુ ભગવંતને અશુદ્ધ, અષણીય આહાર આદિ દાન દેવામાં પણ સાધુની ભક્તિ દ્વારા આત્મહિત સાધી લેવાનો શુભભાવ મુગ્ધ જીવને હોય છે અને તેના લીધે જ તે ઘણી કર્મનિર્જરા કરતો હોય છે. આ હકીકત ભગવતીસૂત્રને વિચારવાથી સ્પષ્ટ રીતે જણાય છે. તેથી અષણીય વસ્તુના દાયક એવા મુગ્ધ જીવને ક્ષુલ્લકભવ રૂપ અલ્પ આયુષ્યનો ५ थवो संभावित नथी. (१/२५) ગાથાર્થ :- “ભગવતીસૂત્રમાં ઉત્તરગુણથી અશુદ્ધ એવા આહાર આદિને આશ્રયીને બહુ નિર્જરા જણાવેલી છે. એવું જે બોલે છે તે વ્યક્તિએ સૂયગડાંગજીમાં ભજના સૂત્ર કેવી રીતે જોયું? (૧/૨૬) હ સૂયગડાંગસૂત્રની વિચારણા હ ટીકાર્થઃ- જે વિદ્વાન આધાર્મિક ભિક્ષાને એકાંતે દુષ્ટ માને છે, તેઓ એમ કહે છે કે – “સાધુને અશુદ્ધ = અષણીય વહોરાવવાથી બહુનિર્જરા અને અલ્પ પાપ કર્મબંધ થાય છે.” - આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy