SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ५४ • अविशोधिकोटिदोषदर्शनम् • द्वात्रिंशिका-१/२६ उत्तरगुणाशुद्धं वदेत्, शक्यपरित्यागबीजादिसंसक्तान्नादिस्थलेऽप्यप्रासुकानेषणीयपदप्रवृत्तिदर्शनात् । पिण्डविशुद्धिप्रतिपादितस्य आधार्मिकस्य पिण्डस्य → भंते ! आहाकम्मं णं भुंजमाणे समणे निग्गंथे किं बंधइ ? किं पकरेइ? किं चिणाइ ? किं उवचिणाइ य ? गोयमा ! आहाकम्मं णं भुंजमाणे आउयवज्जाओ सत्त कम्मपगडीओ सिढिलबंधणबद्धाओ घणियबंधणबद्धाओ पकरेइ जाव अणवदग्गं चाउरंतं संसारकंतारं अणुपरियट्टइ। से केणटेणं जाव अणुपरियट्टइ ? गोयमा ! आहाकम्मं णं भुंजमाणे आयाए धम्मं अइक्कमइ । आयाए धम्मं अइक्कममाणे पुढविकाइयं नावकंखइ जाव तसकायं नावकंखइ । जेसि पि य णं जीवाणं सरीराइं आहारं आहारेइ ते वि जीवे नावकंखइ । से तेणद्वेणं गोयमा! एवं वुच्चइ - आहाकम्मं णं भुंजमाणे आउयवज्जाओ सत्तकम्मपगडीओ... जाव दीहं संसारं अणुपरियट्टइ - (भ.श.१/उ.९/प्रश्न-३०३-३०४) इत्येवं व्याख्याप्रज्ञप्तिवचनत एकान्तदुष्टत्वं = सर्वथा सर्वदा सर्वत्र सर्वेषां दोषरूपतां मन्यमानः प्रकृते सुपात्रदाने संयताऽशुद्धपिण्डदानलक्षणे अर्थे बहुनिर्जराऽल्पपापबन्धजनकमशुद्धपिण्डदानात्मकं भगवतीविषयं उत्तरगुणाशुद्धं = विशोधिकोटिदोषाऽशुद्धं वदेत् । अयं भावः- 'आधाकर्म, औद्देशिकत्रिकं 'पूतिकर्म "मिश्रजातं 'बादरप्राभृतिका, अध्यवपूरकश्चैते षडुद्गमदोषा अविशुद्धकोट्यन्तर्गता गण्यन्ते । न कालत्रयेऽपि कथमपि कुत्राऽपि केनाऽपि विशोधयितुं शक्यन्ते । इत्थञ्चाधाकर्मिकादेर्मूलगुणाऽशुद्धतया विशोधयितुमशक्यत्वान्नाऽपवादतोऽपि सुपात्रविशेषाय तद्दानं बहुनिर्जराऽल्पपापबन्धजनकं स्यात् किन्तु प्रचुरपापजनकमेव स्यादिति भगवत्यां संयतायाऽप्रासुकानेषणीयपिण्डदानस्य बहुनिर्जराऽल्पपापजनकत्वोक्तेः उत्तरगुणाऽशुद्धपिण्डविषयकत्वमेवाभ्युपेयम् । न ह्याधाकर्मिकपिण्डस्थले एवाऽप्रासुकादिपदप्रयोगः, शक्यपरित्यागबीजादिसंसक्तान्नादिस्थलेऽपि अप्रासुकानेषणीयपदप्रवृत्तिदर्शनात् । यथा केनचित् सचित्तबीजादिसंसक्तमन्नादिकमदायि संयतेभ्यः तत्र सचित्तबीजादि त्यागस्य शक्यत्वेऽपि तत्पिण्डस्याऽप्रासुकत्वानेषणीयत्वव्यवहारो दृश्यत एव । तथैवाभ्याहताधुत्तरगुणाशुद्धपिण्डस्याप्यप्रासुकत्वादिकमनपायमेवेति पूर्वपक्षाशयः ।। ભગવતીસૂત્રમાં જણાવેલ છે ત્યાં અશુદ્ધ શબ્દથી ઉત્તરગુણથી અશુદ્ધ = અષણીય એવા આહાર આદિ સમજવા. જે રસોઈ વગેરેમાં સચિત્ત અનાજના દાણા વગેરે રહેલા હોય તે રસોઈ અશુદ્ધ, અપ્રાસુક કે અનેષણીય કહેવાય છે. ઉપરથી પડેલા સચિત્ત અનાજના દાણાઓનો ત્યાગ કરવો ત્યાં શક્ય હોય છે. (રસોઈમાં રહેલી આ અશુદ્ધિ મૂળગુણની નહિ, પરંતુ ઉત્તરગુણની અશુદ્ધિ છે. આ દોષ વિશોધિકોટિના દોષ કહેવાય છે. આધાકર્મ દોષથી દુષ્ટ થયેલ આહાર આદિ તો મૂલગુણથી અશુદ્ધ કહેવાય છે. તેને વહોરાવવાથી દાતારને શુભ ફળ ન જ મળે. જો દાતાર અવિશોધિકોટિના આધાકર્મદોષના બદલે વિશોધિકોટિના અભ્યાહત વગેરે દોષથી દુષ્ટ = ઉત્તરગુણથી અશુદ્ધ પિંડ વહોરાવે તો જ દાતારને બહુ નિર્જરા અને અલ્પ પાપકર્મબંધ થાય. આવું શ્રી ભગવતીસૂત્રનું તાત્પર્ય માનવું આવશ્યક છે. બાકી તો પિંડનિર્યુક્તિ વગેરેમાં આધાકર્મને અવિશોધિકોટિના દોષમાં જે જણાવેલ છે તેનો વિરોધ આવે. કારણ કે જે ક્યારેય પણ શુદ્ધ ન થઈ શકે તે અવિશોધિકોટિનો દોષ કહેવાય. અને તેવું વહોરાવવાથી કોઈ પણ સંયોગમાં બહુ નિર્જરા થાય તેવું માની ન શકાય.) – આવું કહેનાર વિદ્વાન કપડામાં જૂ' ની વિરાધનાના १. हस्तादर्श '...संसृक्त..' इत्यशुद्धः पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy