SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ • સુચોલાદરમ્ • द्वात्रिंशिका-१/२५ ___अथवेति । अथवा पक्षान्तरे । यो गृही मुग्धः = 'अगृहीतदानशास्त्रार्थो लुब्धकज्ञातेन 'मृगेषु लुब्धकानामिव साधुषु श्राद्धानां यथाकथङ्चिदन्नाद्युपढौकनेनानुधावनमेवयुक्तमिति पार्श्वस्थप्रदर्शितेन भावितः = वासितः ( = लुब्धकज्ञातभावितः) तस्य तत् = संयतायाशुद्धदानं तु मुग्धत्वादेव (स्वल्पવાય = ) સ્વત્થાપવળ્યાય (વનિર્બરાય ર = ) વદુર્મનિર્નરાય ર મવતિ /ર૪ इत्थमाशयवैचित्र्यादत्राल्पायुष्कहेतुता । युक्ता चाशुभदीर्घायुहेतुता सूत्रदर्शिता ।।२५।। इत्थमिति । इत्थं = अमुना प्रकारेण आशयवैचित्र्यात् = भावभेदात् अत्र = संयताशुद्धपुण्यबन्धलक्षणफलसाम्यात् । ततश्च स्वल्पपापकर्मबन्धकत्वोक्तिः भगवत्यां कथं सङ्गच्छेत? इत्यत आह । लुब्धकज्ञातेनेति । लुब्धकोदाहरणञ्च बृहत्कल्पभाष्यवृत्ती → यथा कस्यापि हरिणस्य पृष्ठतो लुब्धको धावति, तस्य च हरिणस्य पलायनं श्रेयः लुब्धकस्यापि तत्पृष्ठतोऽनुधावनं श्रेयः - (बृ.क.भा. १६०७ वृत्ति) इति दर्शितम् । तस्य = लुब्धकोदाहरणभावितस्य श्रावकादेः संयताय अशुद्धदानं = अशुद्धान्नादिदानं मुग्धत्वादेव = विवेकविकलत्वादेव अविध्यादिना स्वल्पपापबन्धाय ‘एतादृशसंयतेभ्यो मदीयोत्कृष्टपक्वान्नादिदानात् मे दुरन्तभवनिस्तारो भवतु' इति शुभाशयादिना बहुकर्मनिर्जरणाय च भवति T૧/૪ હું લુબ્ધક દષ્ટાંત હ ટીકાર્ય - અન્ય પક્ષ બતાવવા માટે ગ્રંથકારે અથવા શબ્દ વાપરેલો છે. “સાધુઓને ગૃહસ્થ કેવું દાન આપવું જોઈએ?” ઈત્યાદિ દાનશાસ્ત્રની વાતને જેમણે જાણી નથી તેવો ગૃહસ્થ મુગ્ધ કહેવાય છે. આવો મુગ્ધ ગૃહસ્થ લુબ્ધકના દષ્ટાંતથી ભાવિત થવો શક્ય છે. લુબ્ધક = શિકારી. જેમ શિકારીઓ હરણાઓની પાછળ દોડે છે ત્યાં હરણોને માટે ભાગવું તે ઉચિત છે અને શિકારી માટે ગમે તે રીતે હરણની પાછળ દોડવું ઉચિત છે. કેમકે તેવી દોડ શિકારપ્રાપ્તિરૂપ લાભ માટે જ થાય છે. આમ શિકારીને માટે હરણની પાછળ દોડવું એ જ લાભદાયી છે. સાધુઓ હરણ તુલ્ય છે અને ગૃહસ્થો શિકારી તુલ્ય છે. તેથી કોઈ પણ રીતે સાધુ મહારાજને ગોચરી વહોરાવવી તે શ્રદ્ધાસંપન્ન ગૃહસ્થો માટે યોગ્ય છે અને સાધુઓએ દોષિત આહારથી બચવું તે તેમના માટે હિતકારી છે – આ પ્રમાણે પાસત્થા વગેરે શિથિલાચારી સાધુ દ્વારા જે ભાવિત થયેલો હોય તે ગૃહસ્થ લુમ્બકદષ્ટાંત ભાવિત કહેવાય છે. મુગ્ધ હોવાના કારણે જ અને લુબ્ધક દષ્ટાંતના પ્રભાવે “દોષિત આહાર વહોરાવવાથી પણ મારું તો હિત જ થવાનું છે.” - આવો અભિપ્રાય હોવાથી આત્મકલ્યાણની ભાવનાથી તે સુપાત્રને અશુદ્ધ દાન આપે તો તે અલ્પ પાપબંધ અને પુષ્કળ કર્મનિર્જરા માટે થાય છે. (૧૪) ગાથાર્થ :- આ રીતે આશયભેદના લીધે અશુદ્ધ સુપાત્રદાનને વિશે આગમમાં બતાવેલ અલ્પાયુહેતુતા અને અશુભદીર્ધાયુહેતુતા યુક્તિસંગત થશે. (૧/૨૫) જ ઠાણાંગજી સૂત્રની વિચારણા હ. ટીકાર્ચ - ૨૩ અને ૨૪ મી ગાથામાં જણાવ્યા પ્રમાણે દાતારનો આશય વિભિન્ન હોવાના કારણે સંયતને આપવામાં આવેલ અનેષણીય દાન અલ્પઆયુનો હેતુ છે અને દીર્ઘ અશુભ આયુષ્યનો હેતુ છે. ૨. મુતિપ્રતો “અછાત્રાર્થ' રૂટ્યશુદ્ધ: 4: | ૨. દસ્તાવ ‘તુ' નાસ્તિ / રૂ. દસ્તાવ “કૃg' નાસ્તિ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy