SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ S • कारणिकाऽशुद्धदाननिमित्तकबन्धविचारः . नन्वेवं संयतायाशुद्धदाने फले द्वयोर्भवतु भजना, दातुर्बहुतरनिर्जराऽल्पतरपापकर्मबन्धभागित्वं तु भगवत्युक्तं कथम् ? अपवादादावपि भावशुद्ध्या फलाविशेषाद्-इत्यत आहअथवा यो गृही मुग्धो लुब्धकज्ञात भावितः । तस्य तत्स्वल्पबन्धाय बहुनिर्जरणाय च ॥२४॥ जयणाए कडजोगी कारणंमि णिद्दोसो । एगेसिं गीयकडो अरत्तदुट्ठो य जयणाए ।। - (बृ.क.भा.४९४६) રૂતિ T૧/૨રૂ I ननु एवं = भवदुक्तरीत्या संयताय सुपात्रत्वधिया अशुद्धदाने फले द्वयोः = दातृ-गृहीत्रोः भवतु भजना = ‘पात्रविशेषकारणविशेषादिसत्त्वे दातृ-ग्राहकयोः भावविशुद्ध्यैकान्तेन निर्जरा-पुण्यबन्धलक्षणो लाभः, अपुष्टालम्बनत्वे तु विधिविशुद्धभावविरहेणोभयोः नैकान्तेन लाभ' इति व्यवस्था । परन्तु पुष्टालम्बनेऽपि संयतायाऽशुद्धान्नादीनां दातुः गृहस्थस्य बहुतरनिर्जराऽल्पतरपापकर्मबन्धभागित्वं तु → समणोवासगस्स णं भंते ! तहारूवं समणं वा माहणं वा अफासुएणं अणेसणिज्जेणं असण-पाण-खाइमसाइमेण पडिलाभेमाणस्स किं कज्जइ? गोयमा ! बहुतरिया से निज्जरा कज्जइ, अप्पतराए से पावे कम्मे कज्जइ - (भग.सू.८/६/३३१) इत्येवं (पूर्वोक्तं पृ.४५) भगवत्युक्तं कथं सङ्गच्छेत ? उत्सर्गवत् अपवादादावपि भावविशुद्ध्या = भावगतया शास्त्रविधिप्राप्तविशुद्ध्या फलाविशेषात् = बहुनिर्जराન હોય તો અનેષણીય દાન બન્નેને લાભકારી થતું નથી. (૧/૨૩) વિશેષાર્થ :- મહાત્મા ઉગ્ર તપસ્વી હોય, દુકાળ વગેરેના કારણે ગોચરી દુર્લભ હોય, સાધુષી લોકોથી ક્ષેત્ર ભરપૂર હોય, લાંબો વિહાર કરીને મહાત્મા પધાર્યા હોય, મોટો સમુદાય હોય, મહાત્મા માંદા હોય, તાજો લોચ કરાવેલ હોય, વરસાદ વગેરે કારણ હોય, ગોચરી વહોરાવનારા ઘરો અલ્પ હોય – આવી બધી અવસ્થામાં શ્રાવક વિવેકદૃષ્ટિ રાખી ઓછામાં ઓછો દોષ લાગે તે પ્રમાણે ભક્તિથી વહોરાવે તો તેને એકાત્તે લાભ જ થાય છે. તેમ જ તેવી અવસ્થામાં ગોચરી લેનાર મહાત્મા પણ ગીતાર્થ હોય, જયણાવાળા હોય, યોગના અનુભવી હોય, રાગ-દ્વેષ વિનાના હોય તો તેમને પણ અનેષણીય આહારથી દોષ લાગતો નથી. ઊલટું, તેવી અવસ્થામાં તેમના ચારિત્રદેહને ટેકો મળે છે જેના લીધે ઉત્તરોત્તર ચઢીયાતા સ્વાધ્યાય, ભક્તિ, વિરક્તિ, તપ વગેરે યોગોના માધ્યમથી વિશુદ્ધ સંયમસ્થાનની પ્રાપ્તિ, કર્મ-નિર્જરા વગેરે સાનુબંધ લાભો થાય છે. (૧/૨૩) શંકા - સંયતને અષણીય એવા અન્નાદિનું દાન કરવામાં આવે તો લેનાર અને આપનારને પ્રાપ્ત થનાર ફળને વિશે ઉપર જણાવેલી વ્યવસ્થા ભલે માન્ય બને. પરતુ ““સંયતને અષણીય આહાર આદિ આપવાથી દાતારને બહુકર્મનિર્જરા અને અલ્પ પાપ કર્મબંધ થાય છે.” - આ પ્રમાણે ભગવતીસૂત્રમાં જે જણાવેલ છે તે કેવી રીતે સંગત થશે ? કારણ કે અપવાદ વગેરે અવસ્થામાં પણ અનેષણીય આહાર આપનાર દાતા વિવેકદષ્ટિવાળો હોવાના કારણે તેના ભાવ શુદ્ધ છે. તેથી ફળમાં કોઈ ભેદ પડવો ન જોઈએ, અર્થાત તેને એકાંતે નિર્જરા થવી જોઈએ, લેશ પણ પાપબંધ ન થવો જોઈએ. આ શંકાનું સમાધાન કરતા ગ્રંથકારશ્રી ફરમાવે છે કે - ગાથાર્થ:- અથવા જે ગૃહસ્થ મુગ્ધ હોય, લુબ્ધક દૃષ્ટાંતથી ભાવિત હોય તેને અષણીય સુપાત્રદાનથી અલ્પ પાપકર્મનો બંધ અને બહુતર નિર્જરા થાય છે. (૧/૨૪). ૬. દસ્તપ્રતો “જ્ઞાતિ...' રૂ દ્ધ: 8: | ૨. દસ્તાવ ‘તચૈત..' રૂતિ 8: | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy