SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ • देश-कालाद्यनुरूपदानस्य महाफलत्वम् • कालालम्बनस्य पुष्टत्वं स्पष्टयितुमाह - कालेऽल्पमपि लाभाय नाकाले कर्म बह्वपि । वृष्टौ वृद्धिः कणस्यापि कणकोटि...थान्यथा ।।८।। सरागचारित्रकालीना योगा एव स्वर्गहेतवो न चारित्रम्, व्यवहारनयेनैव घृतस्य दाहकत्ववत् चारित्रस्य स्वर्गजनकत्वोक्तेरिति प्रतिमाशतके व्यक्तम् (प्र.श.गा.९३वृ.) । यथा चैतत् तथा विस्तरतो भावयिष्यतेऽग्रे योगावतारद्वात्रिंशिकायां (द्वा.द्वा.२०/३० भाग-५, पृ.१४०७) इत्यवधेयम् । एतेन षोडशके भक्त्यनुष्ठानस्य स्वर्गफलकत्वमुक्तमिह तु 'भक्त्या सुपात्रदानं तु मोक्षदम्' (द्वा. द्वा.१/१) इत्युक्तमिति कथं न विरोधः? इत्यपि समाहितम्, तत्र व्यवहारनयेन स्वर्गजनकत्वोक्तेः, इह तु निश्चयतो मोक्षफलकत्वप्रतिपादनात्, यद्वा तत्र साक्षात् फलकथनम्, इह तु परम्परफलनिरूपणम्, यद्वा तत्र गौणफलद्योतनम्, इह तु मुख्यफलप्रकाशनमिति न विरोध इति दिक् ।।१/७।। ____ व्यवहारनयेन कालाऽऽलम्बनस्य पुष्टत्वं स्पष्टयितुमाह- काले = उचितकाले अल्पमपि बीजवपनादि कर्म लाभाय स्यात्, अकाले = अनुचितकाले बह्वपि कृष्यादिकं कर्म न लाभाय । यथा वृष्टौ = प्रावृट्काल उप्तस्य कणस्यापि वृद्धिः भवेत्, अन्यथा = वृष्ट्ययोग्यकाले कणकोटिः अपि वृथा एव, निष्फलायासमात्रफलेत्यर्थः । तदुक्तं समरादित्यकथायां → कालम्मि किरमाणं किसिकम्मं बहुफलं जहा होइ । इय कालम्मि वि दिन्नं दाणं पि हु बहुफलं नेयं ।। होइ अयालम्मि जहा अवयारपरं पइण्णयं बीयं । देन्तस्स गाहगस्स य एवं दाणं पि विन्नेयं ।। (स.क.भव.३/पृ.१९३) इति । अत एव दशवैकालिके उत्तराध्ययनसूत्रे अपि च → काले कालं समायरे - (द.वै.५/२/४ + उत्त.१/ ३१) इत्युक्तम् । → खेत्ते वि समे काले वविय सुवीयं फलं जहा विउलं । होइ तहा तं जाणइ पत्तविसेसेसु दाणफलं ।। (र.सा.१७) इति रत्नसारोक्तिरप्येतदर्थानुवादिनी द्रष्टव्या । तदुक्तं संन्यासगीतायामपि → देश-कालप्रयक्तानि योग्यपात्रार्पितानि चेत। संसज्यन्ते सत्फलेन नान्यथा त कदाचन।। શુભ સામગ્રી શુભ પરિણામ દ્વારા જીવને પુણ્યબંધ, નિર્જરામાં કારણ બને છે. માટે વ્યવહારનય બાહ્યસામગ્રીના ભેદથી ફળભેદ માને છે. આ વાત યોગ્ય પણ છે. કારણ કે વિશેષ પ્રકારના શુભ આલંબનથી વિશિષ્ટ કક્ષાના શુભ ભાવો થતા દેખાય જ છે. જ્યારે નિશ્ચય નયથી પરિણામ બદલતાં જ ફળ બદલે છે, નહિ કે દ્રવ્ય, પાત્ર વગેરે બદલતાં. અહીં નિશ્ચય નય બાહ્યસામગ્રી પ્રત્યે ઉદાસીન રહે છે. ગમે તે પાત્ર, દ્રવ્ય વગેરે હોય પણ દાતાનો પરિણામ વિશિષ્ટ કોટિનો હશે તો દાતાને તેનાથી સુંદર ફળ મળશે જ. આનાથી ઊલટું ગમે તેવું ઊંચી કક્ષાનું પાત્ર, દ્રવ્ય વગેરે હોય તો પણ જો દાનનો સુંદર પરિણામ નહિ હોય તો દાતાને સુંદર ફળ નહિ મળે. શ્રેણિક મહારાજની કપિલા દાસીએ દાન કર્યું છતાં તેને દાનનું તાત્ત્વિક ફળ મળ્યું નહિ – આ વાત પ્રસિદ્ધ જ છે. આમ અન્વય-વ્યતિરેકથી દાનના ફળ પ્રત્યે દાતારનો પરિણામ = भाव ॥२९॥ छ, बाह्य सामग्री. नर - मे भान योग्य छे. मा निश्चयनयन भंतव्य छे. (१/७) કાલસ્વરૂપ આલંબનની પુષ્ટતા કરવાને માટે ગ્રંથકાર શ્રીમદ્જી જણાવે છે કે ગાથાર્થ :- યોગ્ય કાળે અલ્પ ક્રિયા પણ લાભ માટે થાય છે. અકાળે ઘણી ક્રિયા પણ લાભ માટે થતી નથી. વરસાદના કાળમાં એકાદ કણની પણ વૃદ્ધિ થાય છે. બાકી = વરસાદને અયોગ્ય કાળે વાવેલા કરોડો દાણા પણ નકામાં થાય છે. (૧/૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy