SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ भक्त्यनुष्ठानात्सर्वविरतिलाभः • १५ कत्वात् तदर्थकत्वमप्यविरुद्धमेवेति पञ्चलिङ्ग्यादावित्थं 'व्यवस्थितेरस्माभिरप्येवमुक्तम् ।।३।। पुढवाइयाण जइवि हु होइ विणासो जिणालयाहिंतो । तव्विसया वि सुदिट्ठिस्स णियमओ अत्थि अणुकंपा । । एयाहिंतो बुद्धा विरया रक्खंति जेण पुढवाई । इत्तो निव्वाणगया अबाहिया भवमिमाणं ।। रोगिसिरावेहो इव सुविज्जकिरिया व सुप्पउत्ताओ । परिणामसुंदरच्चिय चिट्ठा से बाहजोगे वि ।। ← કૃતિ (પં.નિં.પ્ર. ૯-૬૦) । નિનપ્રતિમાવિવર્શનનિમિત્તજમવ્યનનપ્રતિવોધ-ક્ષમ્ય વર્શન-ચારિત્રलाभप्रयुक्तषड्जीवनिकायरक्षणलक्षणानुकम्पाशयप्रभावात् स्वस्य भावचारित्रप्रतिपत्तिरपि निराबाधा । एतेन → जिनपूजादिस्वरूप-भक्त्यनुष्ठानस्याऽनुकम्पागर्भिताशयेन विधानात्तत्तुच्छत्वाऽऽपादनेन महत्याशातना स्यादिति ← परास्तम्, तदुक्तं स्तवपरिज्ञायां पडिबुज्झिस्संतऽण्णु भावज्जियकम्मओ उ पडिवत्ती । भावचरणस्स जायइ एवं चिय संजमो सुद्धो ।। (स्त. प. ५० ) इति ।। पञ्चाशकेऽपि तत्थवि य साहुदंसणभावज्जियकम्मतो उ गुणरागो । काले य साहुदंसणमहक्कमेणं गुणकरं तु ।। पडिबुज्झिस्संतऽन्ने भावज्जियकम्मओ य पडिवत्ती । भावचरणस्स जायति एगंतसुहावहा णियमा ।। ' (પગ્યા. ૭/૪૬-૪૭) ત્યુત્તમ્ ||૧/૩|| મહારાજે) પણ આ પ્રમાણે જણાવેલ છે. (આશય એ છે કે જિનપૂજાથી સમકિત પ્રગટે છે, નિર્મળ થાય છે, દૃઢ થાય છે. આ બધું પોતાને ઇષ્ટ છે અને સમકિતનું લિંગ અનુકંપા છે. તેથી જો મારામાં પૂજા કરતી વખતે પુષ્પ વગેરે જીવો ઉપર અનુકંપા નહિ હોય, તે જીવો પ્રત્યે કઠોરતા હશે, તો મને સમકિત પ્રાપ્ત નહિ થાય અને કદાચ પ્રાપ્ત થયું હશે તો ચાલ્યું જશે અથવા મિલન થશે. માટે જિનપૂજાદિ કરતી વખતે પુષ્પ, પાણી, પૃથ્વી વગેરે જીવો પ્રત્યે અનુકંપાનો પરિણામ અતિઆવશ્યક છે.' આવું પૂજા કરનાર સમજતો હોવાથી તેમ જ ઉપરોક્ત રીતે ‘પ્રભુપૂજા-આંગીદર્શન દ્વારા પ્રતિબોધ પામી, સમકિત + સર્વવિરતિ પામી જીવો ષડ્જવનિકાયની રક્ષા કરો' આવો અનુકંપા પરિણામ હોવાથી અનુકંપા માટે કરાતા જિનપૂજા વગેરે પણ ઉચિત - અવિરુદ્ધ જ છે.) (૧/૩) વિશેષાર્થ : :- બળવાન અનિષ્ટને ન લાવે તેવો દુ:ખીઓના દુઃખને દૂર કરવાનો અભિલાષ = અનુકંપા આવું કહેવાની પાછળ આશય એ છે કે પ્રસ્તુતમાં જીવો ઉપરની અનુકંપા એ ઇષ્ટ છે. જે ક્રિયા કરવાથી જીવોનો વધુ નાશ થાય (= નુકશાન મોટું થાય) અને થોડા જીવોને સુખ મળે તો તે કાર્ય બળવાન અનિષ્ટને લાવનાર કહેવાય.તે કાર્ય અનુકંપાના ક્ષેત્રમાં ન આવે. પરંતુ જે કાર્ય કરતાં અનિવાર્ય રીતે અલ્પ જીવોની હિંસા થાય (= નુકશાન ઓછું થાય) અને ઘણા જીવોને સુખ મળે તો તે કાર્ય બળવાન અનિષ્ટને લાવનાર ન હોવાથી અનુકંપાના ક્ષેત્રમાં તેનો સમાવેશ થઈ શકે. જિનપૂજામાં પૃથ્વી વગેરે જીવોની વિરાધના છે. પણ એક પણ જીવ, ચાહે પૂજા કરનાર કે પૂજા, આંગી વગેરેને જોનાર, સમકિત + સંયમ પામીને મોક્ષમાં જાય તો અનંતાનંત જીવોને શાશ્વત કાળ માટે અભયદાન મળે છે. આ ખૂબ મોટો લાભ હોવાથી જિનપૂજાનો અનુકંપાના કાર્યક્ષેત્રમાં સમાવેશ અબાધિત છે. અહીં જણાવેલ અનુકંપાનું લક્ષણ સર્વવ્યાપી છે. માટે ભૂખ્યા કસાઈને કતલખાનાની આધુનિક યંત્રસામગ્રી લાવી આપવી, બેકાર માછીમારને અદ્યતન હોડી – જાળ વગેરે આપવી, નિર્ધન ગુંડાઓને દારૂગોળો – શસ્ત્રસરંજામ પૂરો પાડવો.... આ બધી બાબતો અનુકંપાના કાર્યક્ષેત્રમાં ન આવી શકે. કારણ કે તેમાં લાભ થોડો છે અને નુકશાન ઘણું છે. (૧/૩) . ‘યસ્થિ...’ ત્યશુદ્ધઃ પાટો હસ્તાવ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy