SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ १२ यत्वेनेष्यमाणं चान्यथेति बोध्यम् ।।२।। व्याख्यातम् । अत्रार्थे गच्छो महाणुभागो सबालवुड्ढोऽणुकंपिओ तेणं । उग्गमदोसा य जढा जो ठवणकुलाई परिहरइ ।। ← (नि. भा. १६२६ ) इति निशीथभाष्यमपि संवदति । तच्चूर्णिश्च जिनकल्पिकादिरत्नाकरत्वात् समुद्रवत् महानुभागः । बाल-वृद्ध - गिलानादीनां च साधारणत्वात् महानुभागः । जो तेसु (= स्थापनाकुलेषु) ण णिव्विसति तेण सो गच्छो अणुकंपितो उद्गमदोषाश्च परित्यक्ता भवंति ← (नि.चू.पृ.२४५ ) इत्येवं वर्तते । अन्यत्र च नाणाइगुणविउत्तं जो चयइ गुरुगणं, च गीयत्थो । अनुकंपेइ तमेव य आउर भेसज्जवित्तीए ।। ← ( ) इत्युक्तम् । निशीथभाष्ये अणुकंपिता वितरे ← (नि.भा.४१८१) इत्यत्र बाल-वृद्धादिसाध्वनुकम्पा कर्तव्यत्वेनोपदिष्टा । तदुक्तं व्याख्याप्रज्ञप्तिवृत्ती अपि श्रीअभयदेवसूरिभिः अनुकम्पा भक्तपानादिभिः उपष्टम्भः, तां प्रतीत्य, तत्र तपस्वी क्षपकः, ग्लानः = रोगादिभिरसमर्थः, शैक्षः = अभिनवप्रव्रजितः, एते ह्यनुकम्पनीया भवन्ति ← (भ.वृ. ८ / ८/३३९) । • सुसाधोरनुकम्पाकर्तृत्वसमर्थनम् NAUTI = • द्वात्रिंशिका - १/२ = व्यवहारभाष्येऽपि गुरुअणुकंपाए गच्छो अणुकंपिओ महाभागो । गच्छाणुकंपाए अव्वोच्छित्ती कया तित्थे ।। (व्य.भा.उद्दे. ६ /गा. २२६ ) इत्युक्त्याऽऽचार्यानुकम्पायाः तीर्थनिर्वाहकत्वमवसीयते । आचार्यानुकम्पा च गुर्वनुग्रहरूपा दर्शिता व्यवहारभाष्यटीकायाम् । व्यवहारभाष्य एवाग्रेऽपि गुरु अणुकंपाए पुण गच्छे तिथे य अणुकंपा ← (व्य.भा.६१०) इत्युक्तम् । शैक्षस्याऽनुकम्पाधियाऽऽहारादिदाने कोऽपि दोषो नास्ति, तदुक्तं निशीथचूर्णो जति सो साहू साहम्मिउ त्ति अणुकंपाते भत्त-पाणं ददात तो सुद्धो ← (नि. चू. उद्दे. १०, भा.३, पृ. २१) इति । व्यवहारभाष्येऽपि - 'गच्छाणुकंपणिज्जो हिंडइ थेरो पयत्तेणं' (व्य. भा. उद्दे. ८/१०२ ) इत्येवं षष्टिवर्षजातस्य जातिस्थविरस्यानुकम्पनीयत्वमुक्त्वा आहारोवहि सेज्जा संथारो खेत्तसंकमे ← (व्य. भा. उद्दे. १० / गा. ४७ ) इत्यादिना स्थविरानुकम्पाविधिरपि प्रदर्शितः । प्रकृते सर्वत्रानुकम्पा न हीनत्वधिया किन्तु उपग्रहधियेति ध्येयम् । इदमेवाभिप्रेत्य निशीथभाष्ये → દાન એ સુપાત્રદાન છે. અર્થાત્ સુપાત્રદાનમાં પોતાને ઇષ્ટ સમકિતાદિ ગુણોની પ્રાપ્તિની મુખ્યતા છે. માટે સુપાત્રદાનમાં પોતાના ઉપર ઉપકાર કરવાની ભાવના છે. ‘આ મુનિઓ મારા દાનને ગ્રહણ કરવા દ્વારા મારા ઉપર ઉપકાર કરી રહ્યા છે. જો તેઓ મારા દાનને ગ્રહણ કરે તો મને સમકિત વગેરે ગુણોની પ્રાપ્તિ, ભવાંતરમાં જિનધર્મપ્રાપ્તિ વગેરે થાય. તેથી આહારાદિને ગ્રહણ કરવા દ્વારા મુનિ ભગવંતો મને સંસારસાગર તરવામાં ઉત્કૃષ્ટ નિમિત્ત બની રહ્યા છે. તેઓ મારા મહાન ઉપકારી છે’ આ ભક્તિભાવથી મુનિઓને દાન આપે તો તે સુપાત્રદાન કહેવાય.' ઉપાધ્યાયજી મહારાજના મતે સાધુને જે દાન અપાય તે સુપાત્રદાન જ કહેવાય, અનુકંપાદાન નહિ. સાધુને આહારાદિના દાન કરવાની પાછળ ગૃહસ્થનો મુખ્ય આશય સાધુ ભગવંતના દુઃખને દૂર કરવાનો જ કેવળ હોય તો પણ તે સુપાત્રદાન જ કહેવાય. અને તેવું સુપાત્રદાન પણ દાતારને લાભકારી જ છે. જો દાતારને ઉપર બતાવ્યા મુજબ સ્વોપકારના ભાવ હોય તો વિશેષ લાભ મળે છે. પરંતુ સાધુના દુઃખને દૂર કરવાની સાથે સાથે સાધુ પ્રત્યે હીનતાનો ભાવ ગૃહસ્થને આવે તો તે સુપાત્રદાન Jain Education intonational For Private & Persbhal Use Only' www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy