SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધ એને હુંત એટલે હણનાર; શત્રુને હણનાર-નાશ કરનાર. આત્માના શત્રુ ૮ કર્મા છે, જે આગળ બતાવવામાં આવશે. આમાંના ચાર શત્રુઓને દૂર કરવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલે અરિહંતપદ પ્રાપ્ત થાય છે. સિદ્ધ તે છે, જે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને આ શરીરને પણ ાડી ચૂકયા છે; અર્થાત્ અશરીરી પદ્માક્ષપદ પ્રાપ્ત કર્યું" છે. આચાય તે છે, જે સાધુ–સમુદાયના નાયક હાય. ઉપાધ્યાય તે છે, જે સાધુઓને જ્ઞાન—ધ્યાન કરાવે ૫ -ભણા વે. સાધુ તે છે, જે પાંચ મહાત્રતાનું ( અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને નિર્લભતા-નિષ્પરિગ્રહનુ... ) સ થા પાલન કરતા હાય. જગપ્રસિદ્ધ ૩૪ ( એમ )માં આ પંચ પરમેષ્ઠીના સમાવેશ થાય છે. અર્થાત્ ના પમાં પાંચ નમસ્કાર આવી જાય છે. જુએ, આ પાંચ પ્રથમાક્ષરાને લા. પરમેષ્ઠીને પરમેષ્ઠીના Jain Education International અરિહંતના સિદ્ધ ( સિદ્ધનું ખીજું નામ અશરીરી છે, તેથી )–અશરીરીના આચાય ને For Private & Personal Use Only અ. અ. આ. www.jainelibrary.org
SR No.004937
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVidyavijayji Smarak Granthmala Sathamba
Publication Year1983
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy