________________
જૈન ધ
એને હુંત એટલે હણનાર; શત્રુને હણનાર-નાશ કરનાર. આત્માના શત્રુ ૮ કર્મા છે, જે આગળ બતાવવામાં આવશે. આમાંના ચાર શત્રુઓને દૂર કરવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલે અરિહંતપદ પ્રાપ્ત થાય છે.
સિદ્ધ તે છે, જે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને આ શરીરને પણ ાડી ચૂકયા છે; અર્થાત્ અશરીરી પદ્માક્ષપદ પ્રાપ્ત કર્યું" છે.
આચાય તે છે, જે સાધુ–સમુદાયના નાયક હાય. ઉપાધ્યાય તે છે, જે સાધુઓને જ્ઞાન—ધ્યાન કરાવે
૫
-ભણા વે.
સાધુ તે છે, જે પાંચ મહાત્રતાનું ( અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને નિર્લભતા-નિષ્પરિગ્રહનુ... ) સ થા પાલન કરતા હાય.
જગપ્રસિદ્ધ ૩૪ ( એમ )માં આ પંચ પરમેષ્ઠીના સમાવેશ થાય છે. અર્થાત્ ના પમાં પાંચ નમસ્કાર આવી જાય છે. જુએ, આ પાંચ પ્રથમાક્ષરાને લા.
પરમેષ્ઠીને પરમેષ્ઠીના
Jain Education International
અરિહંતના
સિદ્ધ ( સિદ્ધનું ખીજું નામ અશરીરી છે, તેથી )–અશરીરીના
આચાય ને
For Private & Personal Use Only
અ.
અ.
આ.
www.jainelibrary.org