SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ (૧) નવકાર મંત્ર નમા અરિહંતાણ, નમેા સિદ્ધાણું, નમા આયરિયાણુ.. નમા ઉવજ્ઝાયાણુ, નમેા લેાએ સવ્વસાહૂણ Jain Education International એસા ૫ચ નમુક્કારા, સવ્વપાવ પણાસણા; મગલાણં ચ સન્થેસિ, પઢમ” હવઈ મંગલમ્ જૈન ધર્મના આ સહુથી મોટા મંત્ર છે. આમાં ધ્રુવ (ઈશ્વર) અને ગુરુને નમસ્કાર કરેલા છે. આ મંત્રને હંમેશાં જાપ કરવાથી દિવસ સારી જાય છે, કાની સિદ્ધિ થાય છે; રાગ, શાક, સંતાપ બધું દૂર થઈ જાય છે. શ્રદ્ધાપૂર્વક આને રાજ જાપ કરવા જોઈએ. આ મ્ત્રને નવકાર મત્ર કહે છે. સવારમાં ઊઠતાં અને રાતે સૂતાં ૨૧, ૭ અથવા ૩ વાર આ મંત્ર અવશ્ય ગણવા. માબાપાએ પેાતાનાં બાળકાને બાલ્યાવસ્થાથી આ મત્ર શીખવવા જોઈએ. n For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004937
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVidyavijayji Smarak Granthmala Sathamba
Publication Year1983
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy