________________
જૈન ધર્મ
(૧)
નવકાર મંત્ર
નમા અરિહંતાણ, નમેા સિદ્ધાણું, નમા આયરિયાણુ..
નમા ઉવજ્ઝાયાણુ, નમેા લેાએ સવ્વસાહૂણ
Jain Education International
એસા ૫ચ નમુક્કારા, સવ્વપાવ પણાસણા; મગલાણં ચ સન્થેસિ, પઢમ” હવઈ મંગલમ્
જૈન ધર્મના આ સહુથી મોટા મંત્ર છે. આમાં ધ્રુવ (ઈશ્વર) અને ગુરુને નમસ્કાર કરેલા છે. આ મંત્રને હંમેશાં જાપ કરવાથી દિવસ સારી જાય છે, કાની સિદ્ધિ થાય છે; રાગ, શાક, સંતાપ બધું દૂર થઈ જાય છે. શ્રદ્ધાપૂર્વક આને રાજ જાપ કરવા જોઈએ. આ મ્ત્રને નવકાર મત્ર કહે છે. સવારમાં ઊઠતાં અને રાતે સૂતાં ૨૧, ૭ અથવા ૩ વાર આ મંત્ર અવશ્ય ગણવા. માબાપાએ પેાતાનાં બાળકાને બાલ્યાવસ્થાથી આ મત્ર શીખવવા જોઈએ.
n
For Private & Personal Use Only
www.jainelibrary.org