________________
જૈન થ
ઉપર્યુક્ત ૧૭ અને ૨૫ ક્રિયા મળીને આશ્રવના ૪૨ ભેદ થાય છે. પચીશ ક્રિયાઓનાં નામ આ પ્રમાણે છે.
૧. કાયિકી ક્રિયા—શરીરને, પ્રમાથી ઉપયાગરહિત ક્રિયામાં પ્રવર્તાવવું.
૨. અધિકરણી ક્રિયા—જેનાથી જીવાની હિંસા થાય એવાં શસ્ત્રો તૈયાર કરવાં.
૩. પ્રાāષિકી ક્રિયા–જીવ યા અજીવ પર દ્વેષભાવથી ખરાબ વિચાર કરવે.
૪. પારિતાપકી ક્રિયા જેનાથી પેાતાને અને ખીજાને દુઃખ થાય એવી ક્રિયા કરવી.
૫. પ્રાણાતિપાતકી ક્રિયા~એકેન્દ્રિયાદિ જીવાને મારવાં અને મરાવવાં.
૬. આર‘ભિકી ક્રિયા—ઘણા આરંભ–સમાર‘ભ, જેમાં ઘણી હિંસા થાય તેવી ક્રિયા કરવી.
૭. પરિગ્રહકી ક્રિયા—ધન-ધાન્યાદિ વસ્તુઓ પર મમત્વ રાખવુ.
૮. માયા પ્રત્યયકી ક્રિયા ——છલ-કપટ કરી માને ઠગવુ.
૮૯
૯. મિથ્યાદેશન પ્રત્યયકી ક્રિયા—અસત્ય માનું પોષણ કરતાં જે ક્રિયા લાગે.
૧૦. અપ્રત્યાખ્યાનકી ક્રિયા—અભક્ષ્ય અને અપેય
વસ્તુઓના ત્યાગ ન કરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org