________________
આ તેજસ્વી પ્રકાશનો સાથે જોડાયેલું છે. છેલ્લા ઘણા સમયથી શ્રી સંતોષકુમાર સુરાણા પ્રકાશનની સઘળી જવાબદારી એકલે હાથે વહન કરી રહ્યા છે. શુભકરણજીના માર્ગદર્શન હેઠળ તેમના કાર્યમાં સતત ગતિ-પ્રગતિ આવતી રહી છે. અત્યંત ચીવટપૂર્વક ટાઇપસેટિંગ કરી આ યાત્રામાં સહયાત્રી બનનાર શ્રી કમલેશ પંચાલને પણ અભિનંદન.
આશા છે કે અધિકારી ભાવકો અને સહૃદય જિજ્ઞાસુઓનો સહ્યોગ અને પ્રતિભાવ, સૂચનો સાંપડશે. આભાર.
જી.એમ.ડી.સી. કોલેજ નખત્રાણા - ૩૭૦ ૬૧૫
- ડો. યોગેન્દ્ર પારેખ
મો. ૯૪૨૭૯ ૦૩૫૩૬
10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org