________________
२७. कायिके वाचिके सौख्ये, तथा मानसिकेऽपि च ।
रज्यमानस्ततश्चोर्ध्वं, न लोको द्रष्टुमर्हति ।। જે માણસ કાયિક, વાચિક અને માનસિક સુખમાં જ અનુરક્ત રહે છે, તે તેનાથી આગળ કશું જોઈ શકતો નથી. (૨૭)
૨૮. વિદાય વત્સ ! સંત્પા, મૈષે પ્રતીરિતાનું !
संयम्येन्द्रियसंघातं, आत्मनि स्थितिमाचर ।। હે વત્સ ! વૈષ્કર્પયોગ પ્રત્યે તારા મનમાં જે સંકલ્પ-વિકલ્પ જાગ્યા છે, તે છોડી દે અને ઈન્દ્રિયસમૂહને સંયત બનાવીને આત્મામાં આવસ્થિત થા. (૨૮)
૨૬. ાં ત િવાળી, ન વે માનાં કૃતમ્ |
अनुभूतिरियं साक्षात्, संशयं कुरु माऽनघ ! હે પુણ્યાત્મન્ ! હું જે ક્વી રહ્યો છું, તે માત્ર તાર્કિકવાણી નથી, કાલ્પનિક કે સાંભળેલી વાત પણ નથી. આ મારી સાક્ષાત અનુભૂતિ છે, તેમાં સંદેહ ના કરીશ. (૨૯)
૩૦. મામાનાયન, વેલાના વેઃ ૩ત્તમઃ |
उपादिदेश भगवान्, आत्मानन्दमनुत्तरम् ।। ભગવાને અનુત્તર આત્માનંદનો ઉપદેશ આપ્યો. તે આગમોનો અધિષ્ઠાન-આધાર અને વેદો-શાસ્ત્રોમાં ઉત્તમ શાસ્ત્ર છે. (૩૦)
સંબોધિ - ૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org