SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ २७. कायिके वाचिके सौख्ये, तथा मानसिकेऽपि च । रज्यमानस्ततश्चोर्ध्वं, न लोको द्रष्टुमर्हति ।। જે માણસ કાયિક, વાચિક અને માનસિક સુખમાં જ અનુરક્ત રહે છે, તે તેનાથી આગળ કશું જોઈ શકતો નથી. (૨૭) ૨૮. વિદાય વત્સ ! સંત્પા, મૈષે પ્રતીરિતાનું ! संयम्येन्द्रियसंघातं, आत्मनि स्थितिमाचर ।। હે વત્સ ! વૈષ્કર્પયોગ પ્રત્યે તારા મનમાં જે સંકલ્પ-વિકલ્પ જાગ્યા છે, તે છોડી દે અને ઈન્દ્રિયસમૂહને સંયત બનાવીને આત્મામાં આવસ્થિત થા. (૨૮) ૨૬. ાં ત િવાળી, ન વે માનાં કૃતમ્ | अनुभूतिरियं साक्षात्, संशयं कुरु माऽनघ ! હે પુણ્યાત્મન્ ! હું જે ક્વી રહ્યો છું, તે માત્ર તાર્કિકવાણી નથી, કાલ્પનિક કે સાંભળેલી વાત પણ નથી. આ મારી સાક્ષાત અનુભૂતિ છે, તેમાં સંદેહ ના કરીશ. (૨૯) ૩૦. મામાનાયન, વેલાના વેઃ ૩ત્તમઃ | उपादिदेश भगवान्, आत्मानन्दमनुत्तरम् ।। ભગવાને અનુત્તર આત્માનંદનો ઉપદેશ આપ્યો. તે આગમોનો અધિષ્ઠાન-આધાર અને વેદો-શાસ્ત્રોમાં ઉત્તમ શાસ્ત્ર છે. (૩૦) સંબોધિ - ૮૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy