________________
१६. यथाऽरण्यो जनः कश्चिद्, दृष्ट्वा नगरमुत्तमम् ।
अदृष्टनगरानन्यान्, न तज्ज्ञापयितुं क्षमः ।। ૨૭. तथा हि सहजानन्दं, सर्ववाचामगोचरम् ।। साक्षादनुभवंश्चापि, न योगी वक्तुमर्हति ।।
(ગિર્વિશેષમ) જેવી રીતે મૂગી વ્યક્તિ સાકરની મીઠાશનો સારી પેઠે અનુભવ કરવાં છતાં વાણી રૂપી સાધનના અભાવે તેને બોલીને વ્યક્ત કરી શકતી નથી, જેવી રીતે જંગલમાં રહેતો કોઈ માણસ મોટા નગરને જોઈને તે લોકોને તેનું સ્વરૂપ સમજાવી શકતો નથી કે જેમણે નગર જોયું જ નથી, એ જ રીતે યોગી સહજ આનંદનો સાક્ષાત અનુભવ કરવા છતાં તેને વાણી દ્વારા વ્યક્ત કરી શકતો નથી. કારણ કે તે વચનનો વિષય નથી. (૧૫, ૧૬, ૧૭)
૨૮. મવેડનિર્વચનીયેડમિન, હં વત્સ! મ ર !
પુદ્ધિવાલિઃ સમોવું, રેત પર થાવતિ | વત્સ ! આ અનિર્વચનીય ભાવમાં સંદેહ ન કરીશ. બુદ્ધિવાદ સીમિત છે, ચિત્તથી આગળ તેની પહોંચ નથી. (૧૮)
१९. सन्त्यमी द्विविधा भावाः, तर्कगम्यास्तथेतरे ।
મતવર્ચે તમાકુષ્ણનું, વૃદ્ધિવારી વિમુક્ષ્યતિ || ભાવ-પદાર્થ બે પ્રકારના હોય છેતર્કગમ્ય અને અતર્કગમ્ય. અતર્કગમ્ય ભાવમાં તર્કનો પ્રયોગ કરનાર બુદ્ધિવાદી અટવાઈ જાય છે. (૧૯)
૨૦. ક્રિયા મનસર, મવા રે સત્તિ : /
તત્ર તર્ક યોજી , ત નેતઃ પ્રથાવતિ | ઈન્દ્રિય અને મન દ્વારા જે પદાર્થ જાણવામાં આવે છે તેમને સમજવા માટે તર્કનો પ્રયોગ કરવામાં આવે છે. તેનાથી આગળ તર્કની ગતિ નથી. (૨૦)
સંબોધિ - ૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org