SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ સહજાનંદ-મીમાંસા मेघः प्राह ૨. સુવાનાં નામ સર્વેષાં, શરીર સાધનં પ્રમો! विद्यते तन्न निर्वाणे, तत्रानन्दः कथं स्फुरेत् ? મેઘ બોલ્યો, પ્રભુ ! તમામ સુખોનું સાધન શરીર છે. નિર્વાણમાં તે રહેતું નથી, તો પછી આનંદની અનુભૂતિ શી રીતે થાય? (૧) २. मानसानाञ्च भावानां, प्रकाशो वचसा भवेत् । अवाचां कथमानन्दः, प्रोल्लसेद् ब्रूहि देव ! मे ।। મનના ભાવોનું પ્રકાશન વાણી દ્વારા થાય છે. જ્યાં વાણી ન હોય, ત્યાં આનંદ શી રીતે વિકસિત થાય ? દેવ ! આપ મને સમજાવો. (૨) ३. चिन्तनेन नवीनानां, कल्पनानां समुद्भवः । सदा चिन्तनशून्यानां, परितृप्तिः कथं भवेत् ? ચિંતન દ્વારા નવી-નવી કલ્પનાઓ ઉદ્ભૂત થાય છે. જે લોકો સદા ચિંતનશૂન્ય હોય તેમને પરિતૃપ્તિ શી રીતે મળે ? (૩) ૪. ક્રિયામાં પ્રવૃત્તાન, નનતિ મન:પ્રિયમ્ | इन्द्रियेण विहीनानां, अनुभूतिसुखं कथम् ? ઈન્દ્રિયો જ્યારે પોતાના વિષયમાં પ્રવૃત્ત થાય છે ત્યારે એ માનસિક પ્રિયતા ઉત્પન્ન કરે છે. જે ઈન્દ્રિયવિહીન હોય, તેમને અનુભવજન્ય સુખ ક્યાંથી મળે ? (૪) ५. साधनेन विहीनेस्मिन्, पथि प्रेरयसि प्रजाः । किमत्र कारणं ब्रूहि, देव ! जिज्ञासुरस्म्यहम् ।। સંબોધિ ૨૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy